Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કુમાર વિશ્વાસ રાજકોટમાં: સાંજે કવિતાઓના વ્‍યંગબાણ છોડશે

રાજકોટઃ સરગમ કલબ દ્વારા આજે સાંજે રેસકોર્ષ ખાતે આયોજીત હાસ્‍ય કવિ સંમેલન અંતર્ગત વિખ્‍યાત કવિ કુમાર વિશ્વાસ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ અભિવાદન કરેલ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:15 pm IST)