Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની ૧૯ર અંતર્ધ્‍યાન તિથિએ સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર ભુપેન્‍દ્ર રોડ રાજકોટમાં દેવોને પુષ્‍પના શણગાર

જુનાગઢ-જામજોધપુર : શ્રી સ્‍વામીનારાયણ ભગવાનની ૧૯ર અંતર્ધ્‍યાન તિથિએ તથા આજે ભીમ અગિયારસના પવિત્ર દિવસે શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર ભુપેન્‍દ્ર રોડ રાજકોટમાં બિરાજતા દેવોને પુષ્‍પના શણગાર કરવામાં આવ્‍યા હતાં. પૂ. હરિચરણદાસજી સ્‍વામીના આશીર્વાદથી મંદિરના કોઠારી શાષાી પૂ. રાધારમણસ્‍વામીની નિશ્રામાં સંતો તેમજ પુજારીઓ તથા ફુલમંડળના પુરૂષ ભકતો,સ્ત્રી ભકતો દ્વારા પુષ્‍પના વષા વાઘા તૈયાર કરવામાં આવ્‍યા હતાં. આ અલૌકીક  દર્શન કરી હરિભકતો ભાવ વિભોર બન્‍યા હતાં. (તસ્‍વીર - અહેવાલ : વિનુ જોષી (જુનાગઢ) દર્શન મકવાણા -જામજોધપુર)

 

(10:58 am IST)