Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

જામનગર રોડ પર નાગેશ્વર પાર્કમાં બંધ મકાનમાં ૮૦ હજારની ચોરી

રાજકોટઃ નાગેશ્વર પાર્ક બ્લોક નં. ૨૦૨માં રહેતાં અને પ્રોફેસર તરીકે નોકરી કરતાં આર. પી. વાઘેલા લગ્ન પ્રસંગે ગોંડલ ગયા હોઇ બંધ મકાનના તાળા તોડી તસ્કરો રૂ. ૮૦ હજારની મત્તા ચોરી ગયા છેઃ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ છે (૧૪.૧૭)

(4:02 pm IST)