Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

આદિવાસી ક્ષેત્રમાં બ્રિજેશ મેરજાનું ભાવભીનું સ્વાગત

રાજકોટ : રાજયના શ્રમ રોજગાર અને પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજા આજે આદિવાસી દિનની ઉજવણીમાં ભાગ લેવા, દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ગયેલા, ત્યાં આદિવાસી સમાજ દ્વારા તેમનું શાલ ઓઢાડીને અને અન્ય રીતે સન્માન કરાયેલ. મંત્રીશ્રીએ આદિવાસી લાભાર્થીઓને સરકારી સહાયનું વિતરણ કર્યુ હતું.

(4:16 pm IST)