Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મનસુખભાઇ કોટેચાના સૂપૂત્રને ધો. ૧ર સાયન્‍સમાં ૮૬.૮૦ ટકા

લોહાણા યુવક પ્રગતિ મંડળના સહમંત્રી

રાજકોટ, તા. ૯ :  લોહાણા યુવક પ્રગતિ મંડળના સહમંત્રી મનસુખભાઇ કોટેચાના સૂપૂત્ર ચિ. આર્યન કોટેચાને આઇ.સી.એસ.સી.ની ધો. ૧ર સાયન્‍સની પરીક્ષામાં ૮૬.૮૦ ટકા મળ્‍યા છે. તેણે સેન્‍ટ પૌલ્‍સ સ્‍કુલ અને રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યુ છે.

(4:01 pm IST)