Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

રાજકોટ એસ. ટી. ડીવીઝન દ્વારા રાજકોટ-રાધનપુર નવી બસ મૂકાઇ

રાજકોટ તા. ૯ :.. રાજકોટ એસટી ડીવીઝન દ્વારા ગઇકાલથી રાજકોટ-રાધનપુર વચ્‍ચે ટ્રાફીક વધુ રહેતો હોય નવો બસ રૂટ શરૂ કરાયો છે.ડીવીઝનલ નિયામક શ્રી કલોતરાએ ‘અકિલા' ને જણાવેલ કે રાજકોટ એસટી ડેપો ઉપરથી પાટણ જીલ્લાના રાધનપુર જવા બપોરે ૧રાા વાગ્‍યે બસ મળશે, અને રાધનપુરથી રાજકોટ આવવા ત્‍યાંથી સવારે ૬ વાગ્‍યે બસ મળશે.

(12:02 pm IST)