Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રાજકોટ: કેનાલ રોડ પર આર. આર.હોટેલમાં યુવકનો આપઘાત : ૧૦૮ અને પોલીસ મામલો ઘટના સ્થળે :ગળેફાંસો ખાઈ આપઘાત કરનાર 25 વર્ષીય યુવક હર્ષદ ચૌહાણ : આપઘાતનું કારણ અકબંધ : પોલીસ તપાસનો ધમધમાટ

રાજકોટ: કેનાલ રોડ પર આવેલ આર.આર હોટેલમાં આપઘાતના બનાવમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરનાર 25 વર્ષીય યુવક હર્ષદ ચૌહાણ હોવાનું જાણવા મળે છે

 મળતી માહિતી મુજબ તે મોરબીનો રહેવાસી જે બપોરના 2 વાગ્યાનો આર.આર હોટેલમાં ૨૦૭ નંબરના રૂમમાં રોકાયો હતો આપઘાતનું કારણ હજુ જાણી શકાયું નથી પોલીસે  આગળ તપાસ શરૂ  કરી છે 

(12:18 am IST)