Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

શહેર-જીલ્લામાં કેરોસીનની ફાળવણી નહી થતા ગરીબોના તહેવારો બગડયાઃ દુકાનદારોમાં દેકારો

રાજકોટ : શહેર-જીલ્લાના સસ્તા અનાજની દુકાનદારોને કેરોસીનની ફાળવણી નહી થતાં ગરીબોના તહેવારો બગડવાનો  ભયઃ જે કંપનીનો જથ્થો ફાળવાયો તેનો ભાવ નકકી થયો : ભાવ વધારો આપવાની શકયતાઃ પ૦ હજાર જેટલા બી.પી. એલ કાર્ડ ધારકોમાં કેરોસીનનો દેકારોઃ પુરવઠા અંગે યોગ્ય કરે તેવી માંગ

(4:40 pm IST)