Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

બહેનો નિર્ભીક બની રસી મુકાવી લ્યેઃ હર્ષાબેન દવે-કિર્તીબેન દવે

રાજકોટઃ  જાણીતા શિક્ષણશાસ્ત્રી અને શાસ્ત્રી વિદ્યાલયના તત્કાલીન પ્રિન્સીપાલ ૮૮ વર્ષના શ્રીમતી હર્ષાબેન પ્રકાશભાઇ દવે (૯૯રપ૭ ૦૭૦૭૦)તથા જાણીતા પ્રાણીક હીલીંગ નિષ્ણાંત શ્રીમતી કિર્તીબેન મિલનભાઇ દવે(૯૮૭૯પ પ૧૧૮૮) એ ઓલ્મ્પસ હોસ્પીટલ ખાતે કોરોનાની રસી મુકાવી હતી. તેમણે સહુ બહેનો-ભાઇઓને નિર્ભીક બની રસી મુકવવા હાકલ કરી હતી.

(12:56 pm IST)