Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

દસલાણીયા દંપતિએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો

રાજકોટઃ શિક્ષણકાર અને રાજકોટ ગુરૂકુલના સેવક શ્રી રૂગનાથભાઇ દલસાણીયા અને તેમના પત્નિએ કોરોનાની વેકસીન મુકાવી હતી. ૭૧ વર્ષના રૂગનાથભાઇ કહે છે મને પાંચ વર્ષથી લીવરની તકલીફ છે, તબીબની સલાહ બાદ વેકસીન લીધી કોઇ આડઅસર ન હોવાનું જણાવેલ.

(4:18 pm IST)