Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

માં ધ્યાન આભા અને સ્વામી અંતર જગદીશજીના સાનિધ્યમાં

૮મી થી ઓશો ધ્યાન સાધના શિબિર

રાજકોટ,તા.૩: આગામી તા.૮ને ઓશો વાટીકા, બાલાજી વેફર્સ સામે, કાલાવડ રોડ ખાતે ચાર દિવસીય ઓશો ધ્યાન સાધના શીબીરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શીબીરમાં  માં ધ્યાન આભા તથા સ્વામી અંતર જગદીશજી ખાસ ઉપસ્થિત રહેશે. શીબીરનું તા.૮ના રોજ સાંજે ૬ વાગ્યે ઉદ્ઘાટન કરવામાં આવશે, જયારે તા.૧૧ના રોજ બપોરે ૧:૩૦ કલાકે સમાપન થશે.

શીબીરની વધુ માહિતી માટે ૯૮૯૮૯ ૮૦૪૪૦ તથા ૯૯૭૮૪ ૮૦૮૨૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

માં ધ્યાન આભા અને સ્વામી અંતર જગદીશજીના સાનિધ્યમાં યોજાયેલ ઓશો ધ્યાન સાધના શિબીરનો તા.૮ના સાંજે ૬ વાગ્યાથી પ્રારંભ થશે અને તા.૧૧ બપોર ૧:૩૦ વાગ્યે પૂર્ણ થશે.

(3:55 pm IST)