Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

પીએચડી થયા

રાજકોટઃ સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા જાની સ્‍વસ્‍તિક હસમુખભાઈને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે. સ્‍વસ્‍તિકભાઈએ સંસ્‍કૃત વિષય પાણિનીય સારસ્‍વત વ્‍યાકરણર્યોઃ સન્‍દયની ભાગસ્‍ય તુલનાત્‍મક ધ્‍યયનમ પર પ્રો.વિનોદકુમાર ઝાલા માર્ગદર્શન હેઠળ પીએચડીની પદવી એનાયત થયેલ.

(4:33 pm IST)