Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

એડવોકેટ ચેતન આસોદરીયાની ભારત સરકારના નોટરી તરીકે નિમણુંક

ચેતન એન. આસોદરીયા-એડવોકેટની ભારત સરકારમાં નોટરી તરીકે નિમણુંક થયેલ છે.

રાજકોટ શહેરમાં છેલ્લા એકવીસ વર્ષથી સિવિલ, ક્રિમીનલ તથા સરકારી તથા અર્ધસરકારી બેંકોના લીગલ એડવાઇઝર અને કાલાવડ રોડ ઉપર કોર્પોરેટ ઓફિસ ધરાવતા એડવોકેટ શ્રી ચેતન એન.આસોદરીયાની ભારત સરકારે નોટરી તરીકે નિમણુંક કરેલ છે. તમામ વકિલ મિત્રો તથા સગા સંબંધીઓ તરફથી તેઓને શુભેચ્‍છા મો.નં. ૯૪૨૬૪ ૫૯૬૬૦ ઉપર પાઠવી રહ્યા છે.

(4:25 pm IST)