Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ગણાત્રા પરિવારને દિલસોજી પાઠવતા નરેશ પટેલ

ખોડલધામના વડા શ્રી નરેશભાઇ પટેલ આજે અકિલા અને ગણાત્રા પરિવારની મુલાકાત લઇ સ્‍વ. વિણાબેન અજીતભાઇ ગણાત્રાના દુઃખદ અવસાન અંગે ઉંડા દુઃખની લાગણી વ્‍યકત કરી અકિલા પરિવારના કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા, નિમીષભાઇ ગણાત્રા વગેરેને સાંત્‍વના પાઠવેલ આ તકે આર.સી.સી. બેંકના સીઇઓ પરસોતમભાઇ પીપરીયા ઉપસ્‍થિત હતા. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:43 pm IST)