Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ભૂપત બોદરે પાઠવી અષાઢી બીજની શુભેચ્‍છા

રાજકોટઃ તા.૧: જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે  જિલ્લાના ગ્રામજનોને અષાઢી બીજના પાવન પર્વની શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું કે અષાઢી બીજ એ રથયાત્રાનું મંગલ પર્વ છે. દર વર્ષે જગન્નાથપુરી- ઓરીસ્‍સામાં રથયાત્રા ધામધુમથી નીકળે છે. ભારતીય સંસ્‍કૃતિમાં હિન્‍દુ તહેવારોનું અનેરૂ મહત્‍વ છે.

(1:43 pm IST)