Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ર૪ જુલાઇ-ર૦ર૧ શનિવાર
અષાઢ સુદ-૧પ
એકમનો ક્ષય છે. શનિવાર
સંન્યાસીના ચાતુર્માસ આરંભ
અમરનાથ યાત્રા
મોળાકત - ગૌરીવ્રત પૂર્ણ
મન્યાદિ
સૂર્ય-કર્ક
ચંદ્ર-મકર
મંગળ-સિંહ
બુધ-મિથુન
ગુરૂ-કુંભ
શુક્ર-સિંંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૬,
સૂર્યાસ્ત-૭-૩૦,
જૈન નવકારશી- ૭-૦૪
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉતરાષાઢ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૭ થી અભિજાત ૧૩-ર૦ સુધી ૭-પ૬ થી શુભ-૯-૩પ સુધી
૧ર-પ૩ થી ચલ-લાભ-અમૃત
૧૭-પ૧ સુધી, ૧૯-૩૦ થી લાભ-ર૦-પ૧ સુધી, રર-૧ર થી અમૃત શુભ ર૪-પ૪ સુધી
શુભ હોરા
૭-ર૩ થી ગુરૂ ૮-ર૯ સુધી, ૧૦-૪૧ થી ૧૩-પ૯ સુધી, ૧પ-૦પથી ૧૬-૧ર સુધી ૧૮-ર૪ થી ર૧-૧૮ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્મ કુંડલીમાં જો ગુરૂ મીન રાશિમાં હોય તો અથવા ધન રાશિમાં હોય તો ગુરૂ પોતાની રાશિમા છે અને બળવાન એટલે કે સારૂ ફળ આપે છે એવી સામાન્ય માન્યતા છે પણ ઘણી વખત ગુરૂ મીનમાં કે ધનમાં હોવા છતાં સારૂ ફળ મળતુ નથી તો કયારેક યોગકારક સ્થિતિમાં ગ્રહો હોય તો જેમ કે ગુરૂ મકર રાશિમા હોવા છતાં પણ સારૂ પરિણામ આપે છે મકરનો ગુરૂ પોતાના સ્થાનથી સાતમા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે અને તે કર્ક રાશિ બને છે અહીં ગુરૂ પોતાની ઉચ્ચ રાશિ ઉપર દ્રષ્ટિ કરે છે. કયારેક જન્મ કુંડલીમાં ગ્રહોનું પરિવર્તન યોગ રાજયોગ બનાવે છે. ગુરૂ સૂર્યની સાથે રાજયોગ બનાવે છે. રોજ સૂર્ય નમસ્કાર કરવા દાન પુન ચેરીટી કરવી.