Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૩-૮-ર૦રર શનિવાર
શ્રાવણ-વદ-ર
હિંડોળા સમાપ્તિ
પંચક
પારસી ગાથા-૩
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કુંભ
મંગળ-વૃષભ
બુધ-સિંહ
ગુરૂ-મીન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૬-ર૪
સૂર્યાસ્‍ત- ૭-૧૯
જૈન નવકારશી- ૭-૧ર
ચંદ્ર રાશિ - કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શતતાર,
રાહુ કાળ ૯-૩૮ થી ૧૧-૧પ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૬ થી વિજય મર્હુત ૧૩-૧૭ સુધી ૮-૦૧ થી શુભ ૯-૩૮ સુધી
૧ર-પર થી ચલ-લાભ-અમૃત
૧૭-૪ર સુધી ૧૯-૧૯ થી લાભ
ર૦-૪ર સુધી રર-૦પ થી
શુભ-અમૃત-ચલ ર૬-૧પ સુધી
શુભ હોરા
૭-ર૯ થી ૮-૩૪ સુધી ૧૦-૪૩ થી ૧૩-પ૬ સુધી ૧પ-૦૧ થી ૧૬-૦પ સુધી, ૧૮-૧૪ થી ર૧-૧૦ સુધી
બ્રહ્માંડના સીતારા
સગાઇ લગ્ન બાબત ઘણા લોકો ફકત દોકડાને ધ્‍યાનમાં લ્‍યે છે. મેળાપકમાં દોકડાને ધ્‍યાનમાં ન લેવા જોઇએ કારણ કે ઘણી વખત ૧૦૦ ટકા દોકડા અથવા ગુણ મળતા હોવા છતાં પણ લગ્નજીવનમાં તકલીફો રહે છે. જેથી આ બાબત મેળાપક વખતે ધ્‍યાનમાં લેવી ગુણાંક સિવાય ઘણી બધી બાબતોને ધ્‍યાનમાં લેવી જરૂરી રહે છે. માતા - પિતાના સ્‍થાનને પણ ધ્‍યાનમાં લેવા એક જ સરખા ગ્રહો હોવા છતાં દરેક વ્‍યકિતનું અલગ અલગ વ્‍યકિતત્‍વ હોય છે. જન્‍મ કુંડલીમાં ગુરૂની સ્‍થિતિ કેવી છે કયાં સ્‍થાનમાં છે તે બાબતને પણ ધ્‍યાનમાં લેવી બનેની રાશિના નક્ષત્રો કયાં છે તે ધ્‍યાનમાં લેવા નિર્ણયો બાબત સમજદારી કેળવવી રોજ હનુમાનજીના દર્શન કરવા.