Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૧૧-૮-ર૦રર ગુરૂવાર
શ્રાવણ સુદ-૧૪
રક્ષાબંધન -નારિયેલી પુનમ
ઝૂલન યાત્રા પુર્ણ-બળેવ
વ્રતની પૂનમ ૧૦-૩૯ થી
અન્‍વાધાન-
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-મકર
મંગળ-વૃષભ
બુધ-સિંહ
ગુરૂ-મીન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-ર૩
સૂર્યાસ્‍ત-૭-ર૦
જૈન નવકારશી- ૭-૧૧
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉત્તરાષાઢ,
રાહુ કાળઃ
૧૪-ર૯ થી ૧૬-૦૬ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૬ થી ૧૩-૧૮ સુધી ૬-ર૪ થી શુભ ૮-૦૧ સુધી
૧૧-૧પ ચલ લાભ અમૃત ૧૬-૦૬ સુધી ૧૭-૪૩ થી શુભ-અમૃત-ચલ રર-૦૬ સુધી
શુભ હોરા
૬-ર૪ થી ૭-ર૮ સુધી,
૯-૩૮ થી ૧ર-પર સુધી,
૧૩-પ૭ થી ૧પ-૦૧ સુધી
૧૭-૧૧ થી ર૦-૧પ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો જન્‍મ લગ્નથી બારમાં સ્‍થાનમાં રાહુ કે શનિ હોય તો આવી વ્‍યકિતએ સ્‍વભાવમાં ખુબ જ સરળતા રાખવી ગુસ્‍સાને કાબુમાં રાખવો. કોઇની જવાબદારી લેવામાં સાવધાની રાખવી ઉધારી ધંધા બાબત પણ સાવધાની રાખવી જન્‍મ લગ્ન ઉપર ગુરૂની દૃષ્‍ટિ હોય અને શનિ બારમાં સ્‍થાનમાં હોય તો આધ્‍યાત્‍મિક વિચારો પ્રબળ રહે છે. લગ્ન સ્‍થાન બળવાન હોય તો જીવનમાં તકલીફોનો સામનો કરી શકે છે. આત્‍મ વિશ્વાસ ખુબ જ સારો હોય છે. તંદુરસ્‍તી સારી હોય છે અને ખુબ જ મહેનતુ હોય છે. વધુ પડતી લાગણીઓ બાબતે તકેદારી કેળવવી જીવનમાં ગુરૂની મહાદશામાં ખુબ જ સારો લાભ મળે છે રોજ જરૂરીયાત વાળી વ્‍યકિતને પોતાની શકિત પ્રમાણે મદદ કરવી.