Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૦/ર/ર૦૧૮- શનિવાર
મહા વદ-૧૦
સ્વામી દયાનંદ સરસ્વતી જયંતિ, વિંછુડો ૧૯-પર સુધી,
ભદ્રા- ૧પ-૪૪ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-તુલા
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૩
સૂર્યાસ્ત-૬-૩૯
જૈન નવકારશી-૮-૧૧
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન.ય.)
૧૯-પર થી ધન (ભ.ફ.ધ.છ.)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-૪૭ થી શુભ-૧૦-૧ર સુધી,
૧૩-૦૧ થી ચલ-લાભ-અમૃત-
૧૭-૧પ સુધી, ૧૮-૪૦ થી લાભ-ર૦-૧પ સુધી, ર૧-પ૦ થી શુભ-અમૃત-ચલ-ર૩-૩૬ સુધી
શુભ હોરા
૮-૧૯ થી ૯-૧૬ સુધી,
૧૧-૦૮ થી ૧૩-પ૮ સુધી,
૧૪-પ૪ થી ૧પ-પ૦ સુધી,
૧૭-૪૩ થી ર૦-૪૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
રૂદ્રાક્ષની અંદર ચુબંકાય તત્વો રહેલા હોય છે. જે ફકત રૂદ્રાક્ષના ઝાડમાંથી મળેલા રૂદ્રામાં હોય છે. અગાઉના જમાનામાં અઘોરીઓ અને સાધુ સંતો રૂદ્રાક્ષ ધારણ કરતા સાધના એટલે કે સિદ્ધિ મેળવવા માટે રૂદ્રાક્ષનો ઉપયોગ થતો હતો. ઓરીજીનલ રૂદ્રાક્ષ મલવા મુશ્કેલ હોય છે અને તેમાય ઓરીજીનલ રૂદ્રાક્ષ ધારણ કરવા એથીય મુશ્કેલ છે. ફકત તપસ્વી લોકોએ જ જે રૂદ્રાક્ષ ધારણ કરેલ હોય તેજ ઓરીજનલ હોય છે. બજારમાં વહેચાતા રૂદ્રાક્ષ ડુપ્લીકેટ હોય છે. હવે તો રૂદ્રાક્ષનો ઉપયોગ આવા ડુપ્લેકેટ રૂદ્રાક્ષ ફકત શોખ ખાતર પહેરતા હોય છે અને તે રૂદ્રાક્ષ નકલી હોય છે. ઓરીજીનલ રૂદ્રાક્ષ પહેરવા સહેલી વાત નથી તે બાબત આગળ ચર્ચા કરીશું . ક્રમશ