Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. પ-૪-ર૦રર મંગળવાર
ચૈત્ર સુદ-૪ નવરાત્રી
અંગારકા વિનાયક ચતુર્થી
ભદ્રા ૧પ-૪૬ સુધી
રવિયોગ ૧૬-પર સુધી
દગ્‍ધયોગ ૧પ-૪૬ થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-વૃષભ
મંગળ-મકર
બુધ-મીન
ગુરૂ-કુંભ
શુક્ર-કુંભ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૩૮
સૂર્યાસ્‍ત- ૭-૦૧
જૈન નવકારશી- ૭-ર૬
ચંદ્ર રાશિ - વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-રપ થી ૧૩-૧પ સુધી ૯-૪૩થી ચલ-લાભ-અમૃત ૧૪-ર૩ સુધી ૧પ-પ૬ સુધી શુભ ૧૭-ર૯ સુધી, ર૦-ર૯ થી લાભ ર૧-પ૬ સુધી ર૩-રર થી શુભ ર૪-૪૯ સુધી
શુભ હોરા
૮-૪૧ થી ૧૧-૪૮ સુધી, ૧ર-પ૦ થી ૧૩-પર સુધી ૧પ-પ૬ સુધી ૧૯-૦ર સુધી ર૦-૦૦ થી ર૦-પ૮ સુધી
બ્રહ્માંડના સિતારા
અહંકાર ન થાય તેનું ધ્‍યાન રાખવુ અને સંપતિ અને સત્તાનો સમજીને ઉપયોગ કરવો તમારી પાસે આર્થિક સંપતિ સારી છે તેનો દેખાડો ન કરવો પણ સંપતિનો સારો ઉપયોગ કરવો મારા વર્ષોના જયોતિષના નોલેજનો લોકોને સારૂ માર્ગદર્શન આપી શકે તેવી ઇચ્‍છા રાખુ છું. લોકોને અંધશ્રધ્‍ધામાંથી બહાર કાઢવાનું એક નાનુ કામ કરૂ અને લોકોના આર્શિવાદ મને મળે છે. જન્‍મના ગ્રહોના ફળાદેશ બાબત જન્‍મ કુંડલીમાં જો સૂર્ય- મંગળ હોય તો ઘણા લોકો આવા યોગને ખરાબ કહે છે જે તેઓના નોલેજ પ્રમાણે હોઇ શકે કાલસર્પ યોગ ન હોવા છતાં કાલસર્પ યોગ છે તેવુ જણાવવામાં આવે છે જો ખરેખર કાલસર્પ યોગ હોય તો રાજયોગ બને છે.