Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૫-૨-ર૦ર૩ રવિવાર
મહાસુદ-૧૫
માઘ પુર્ણિમા
વ્રતની પૂનમ-
માઘસ્‍નાન પૂર્ણ
અન્‍વાધાન
ભદ્રા ૧૦-૪૬ થી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કર્ક
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-કુંભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૭-૨૬
સૂર્યાસ્‍ત- ૬-૩૬
જૈન નવકારશી- ૮-૧૪
ચંદ્ર રાશિ - કર્ક (ઙ હ.)
નક્ષત્ર-પુષ્‍પ
રાહુ કાળ ૧૭-૧૩ થી ૧૮-૩૭
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૩૯ થી ૧૩-૨૩ સુધી ૮-૪૯ ચલ-લાભ-અમૃત
૧૩-૦૧ સુધી ૧૪-૨૫ થી શુભ
૧પ-૪૯ સુધી ૧૮-૩૭ થી
શુભ-અમૃત-ચલ-ર૩-૨૫ સુધી
શુભ હોરા
૮-ર૧ થી ૧૧-૦૯ સુધી ૧૨-૦૫ થી ૧૩-૦૧ સુધી ૧૪-૫૩ થી ૧૭-૪૧ સુધી, ૧૮-૩૭ થી ૧૯-૪૧ સુધી
બ્રહ્માંડના સીતારા
આજે વ્રતની પૂનમ છે અને માઘસ્‍નાન પૂર્ણ થશે. આજના દિવસે ધ્‍યાનમાં બેસવાથી આત્‍મ વિશ્વાસ વધશે. મહાદેવને જલનો અભિષેક કરવો માતાજીના દર્શન કરવા કોઇ જરૂરીયાત વાળી વ્‍યકિતને મદદ કરવી ભગવાન સત્‍યનારાયણની કથા વાંચવી જન્‍મના ગ્રહોમાં જો સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં હોય તો આવી વ્‍યકિતની ઉપર ઇશ્વરની કૃપા રહેલી હોય છે. સૂર્ય મેષ રાશિમાં હોય અને જો તેની સાથે મંગળ હોય તો રાજયોગ બને છે. સૂર્યની સાથે બુધ હોય તો બુધાત્‍વિય બુધ-આદિત્‍ય યોગ બને છે. જેને લઇને આવી વ્‍યકિતમાં યાદ શકિત સારી હોય છે. બુધ્‍ધિ પ્રતિભાને લઇને ખૂબ જ માન પ્રતિષ્‍ઠા મેળવે છે. રોજ સૂર્ય નમસ્‍કાર કરવા.