Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022
વિસાવદર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જાવીદ મોદીના પિતાનું અવસાન

વિસાવદર : સીતારભાઇ આમદભાઇ મોદી (ઉ.૫૮) તે શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જાવીદભાઇ, હનીફભાઇ, સાજીદભાઇના પિતાશ્રીનું અવસાન થયેલ છે.

જાણીતા ઉદ્યોગપતિ મનિષભાઈ મહેતાના માતૃશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટઃ નલીનીબેન સેવંતીલાલ મહેતા (ઉ.વ.૮૬) તે મુળ માળીયા મીયાણાંવાળા હાલ રાજકોટ તે મનિષભાઈ મહેતા, વર્ષાબેન મહેતા તથા  ભાવનાબેન મહેતાના માતુશ્રી તે  ઘેલાભાઈ સવચંદ હેમાણીનાં દીકરી તથા કમલેશભાઈ હીરાલાલ મહેતા તથા આરતીબેનના સાસુમાં તે ચી. મીત, શ્રધ્‍ધા અને શ્રેયાના દાદીમા તે ચિ.કુંજીતા, ઉદીતા અને કુશાગ્રનાં નાનીમા તથા સ્‍વ.પ્રમોદભાઈ,  અશોકભાઈ તથા હરેશભાઈ હેમાણી, સ્‍વ. જસવંતીબેન પારેખ, સ્‍વ. રેખાબેન કામદાર અને અ.સોે હીનાબેન મહેતાના બેન તા. ર૯ના રોજ અરીહંત શરણ પામેલ છે. સદગતનુ ઉઠમણું તા.૧/૧૦ને શનીવારના રોજ સવારે ૯:૧પ કલાકે વર્ધમાન નગર જૈન દેરાસર ઉપાશ્રયે રાખેલ છે. પ્રાર્થનાસભા સવારે ૧૦:૧પ કલાકે શ્રી વિશાશ્રીમાળી વાડી ખાતે રાખેલ છે. મનિષભાઈ મહેતા મો.૯૮૨૪૨ ૦૪૬૮૬

ચૌધરી હાઇસ્‍કુલના નિવૃત્ત આચાર્ય મહેન્‍દ્રભાઇ રાજયગુરૂનું અવસાન:કાલે સાંજે ૪ થી ૬ બેસણું

ઔદિચ્‍ય ગોહેલવાડી ઘેલારામજી તળ બ્રાહ્મણ મહેન્‍દ્રભાઇ પ્રભુરામભાઇ રાજયગુરૂ ઉંમર વર્ષ ૯૧ (નિવૃત્ત આચાર્ય-ચૌધરી હાઇસ્‍કુલ) તે શ્રીમતિ શારદાબેન એમ. રાજયગુરૂ (બાઇસાહેબા સ્‍કુલ) ના પતિ, તે શ્રી નિખીલભાઇ એમ.ર ાજયગુરૂ (નિવૃત્ત સી.પી.ઓ. જી.એસ.આર. ટી.સી.), તે ડો. જાગૃતિબેન રાજયગુરૂ (સિવિલ હોસ્‍પિટલ-રાજકોટ), તે ડો. મનિષભાઇ આર. મહેતા (ડીન-જુનાગઢ)ના સસરા તા તે સ્‍વ. લાભશંકર દામોદર મહેતા (ચરખા) ના જમાઇ નો તા. ૩૦-૯-ર૦રર ના રોજ સ્‍વર્ગવાસ થયેલ છે. જેમનું બેસણું તા. ૧-૧૦-ર૦રર ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬, સ્‍થળ -કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર પાસે, આરતી એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં તેમના નિવાસ્‍થાને રાખેલ છે. ૐ શાંતિ મો. નં. ૬૩પ૯૯ ર૦૬૩૩.

અવસાન નોંધ

લતાબેન વ્‍યાસ

રાજકોટઃ ઔદીચ્‍ય ઘેલારામજી બ્રાહ્મણ સ્‍વ.મગનલાલ વી.રાજયગુરૂ અને સ્‍વ.શારદાબેનના પુત્રી અ.સૌ લતાબેન, તે ડો.કિરણકુમાર, રાજેશકુમાર, અસ્‍મિતા ભટ્ટ, ગીતા ત્રિવેદી, શિલ્‍પા મહેતાના બહેન, તથા અશ્વિનભાઇ નર્મદાશંકર વ્‍યાસના પત્‍નિ અને કાર્તિકના માતૃશ્રી તા.૨૫ના ટોરંટો, કેનેડા ખાતે કૈલાશવાસી થયેલ છે. સદગતનું બેસણું તા.૧ના શનિવારે રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ આશુતોષ મહાદેવ મંદિર, કોટેચા નગર શેરી ૧ અને ૨ના ખૂણા પર, જલારામ પેટ્રોલ પંપ, કાલાવડ રોડ પાછળ રાખેલ છે.

પ્રાગજીભાઇ રાઠોડ

રાજકોટઃ મેઘપર નિવાસી હાલ રાજકોટ પ્રાગજીભાઇ પરસોતમભાઇ રાઠોડ (ઉ.વ.૯૨) તે મુકેશભાઇરાઠોડ (ગીતા ટેઇલર્સ) તથા શૈલેષભાઇ રાઠોડ (પીજીવીસીએલ) પ્રેમીલાબેન, મંજૂલાબેન, ઇન્‍દુબેન તથા કોકિલાબેનના પિતાશ્રી પ્રશાંત તથા ભાવિનના દાદાનું તા.૨૯ના અવસાન થયેલ છે. બેસણું તા.૧ને શનિવારે સાંજે ૪ થી ૬, ગુણેશ્વર મંદિર, શ્રીનગર મેઇન રોડ ખાતે રાખેલ છે.

હરેશભાઇ હેરમા

રાજકોટઃ સ્‍વ.મગનભાઇ કાળાભાઇ હેરમાના પુત્ર હરેશભાઇ મગનભાઇ હેરમા તે તેજલબેન જયદિપસિંહ પરમારના પિતા તેમજ સ્‍વ.અરવિંદભાઇ તથા સ્‍વ.નરેન્‍દ્રભાઇ તથા કનકસિંહ તથા અશોકભાઇના નાનાભાઇ જેઓ મુળ ધોરાજી હાલ રાજકોટ બળવંતસિંહ પરમારના જમાઇ તરવડાવાળા અવસાન થયેલ છે. બેસણું તા.૩૦ના સાંજે ૪ થી ૬ કારડીયા રાજપૂત સમાજની વાડી, ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડી ખાતે રાખેલ છે. મો.૮૧૨૮૭ ૩૧૮૨૨

જયંતિલાલ પીઠવા

રાજકોટઃ  રાજકોટ નિવાસી લુહાર શ્રી જયંતિલાલ દેવજીભાઇ પીઠવા (ઉવ.૮૫) તે સ્‍વ. કૌશલ્‍યાબેન જયંતિલાલ પીઠવાના પતિ અને હિનાબેન, દિનાબેન, ધર્મીષ્‍ઠાબેન, હેતલબેન, હર્ષાબેન, મનીષાબેન, અમીબેનના પિતાશ્રી તથા કાંતિભાઇ, રતીભાઇના મોટાભાઇ અને સ્‍વ. રામજીભાઇ હીરજીભાઇ હરસોરા (ગાંધીધામ)ના જમાઇ અને વિજયભાઇ, સ્‍વી.મનીષભાઇ, ભાવિનભાઇના ભાઇજીનું તા. ૨૮/૯/૨૦૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું અમોના નિવાસસ્‍થાન ધર્મભકિત સંકુલ, શ્‍યામવાડી નજીક, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે તા. ૧/૧૦/૨૦૨૨, શનિવારે સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે.

જયંતિલાલ પીઠવા

રાજકોટઃ  રાજકોટ નિવાસી લુહાર શ્રી જયંતિલાલ દેવજીભાઇ પીઠવા (ઉવ.૮૫) તે સ્‍વ. કૌશલ્‍યાબેન જયંતિલાલ પીઠવાના પતિ અને હિનાબેન, દિનાબેન, ધર્મીષ્‍ઠાબેન, હેતલબેન, હર્ષાબેન, મનીષાબેન, અમીબેનના પિતાશ્રી તથા કાંતિભાઇ, રતીભાઇના મોટાભાઇ અને સ્‍વ. રામજીભાઇ હીરજીભાઇ હરસોરા (ગાંધીધામ)ના જમાઇ અને વિજયભાઇ, સ્‍વી.મનીષભાઇ, ભાવિનભાઇના ભાઇજીનું તા. ૨૮/૯/૨૦૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું અમોના નિવાસસ્‍થાન ધર્મભકિત સંકુલ, શ્‍યામવાડી નજીક, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે તા. ૧/૧૦/૨૦૨૨, શનિવારે સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે.

કાંતિલાલ જોષી

ઉપલેટા : નિવાસી ઔદિચ્‍ય ગઢીયા બ્રાહ્મણ કાંતિલાલ જયાશંકર જોષી (ઉ.વ.૮૯) (નિવૃત એસ. ટી.) તે અનંતરાય (ઉપલેટા), જગદીશભાઇ (વેરાવળ)ના મોટાભાઇ તથા મુકેશભાઇ, શૈલેષભાઇ, તથા સ્‍વ. ભરતભાઇના પિતાશ્રી તા. ર૯ ગુરૂવારે અવસાન પામ્‍યા છે. તેમનું બેસણું તા. ૧-૧૦ શનિવારે પ થી ૬ જડેશ્વર મહાદેવ મંદિર  નાગનાથ ચોક, ઉપલેટા મુકામે રાખેલ છે.

રીટાબેન અંજારીયા

રાજકોટ : રીટાબેન નારણદાસ અંજારીયા (ઉ.૭પ) તે કિરણબેન, શીતલબેન ના માતુશ્રી કમલેશભાઇના ફૈબા હિરેનભાઇ જોશીના સાસુમા તથા કૃણાલ, ક્રિશીવ, દેવના નાનીમાનું તા. ર૯ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૩૦ ને શુક્રવારે સાંજે ૪ થી પ ક્રિશીવ ફાર્મ, મનહર પ્‍લોટ શેરી નં. ૯, રાજકોટ મુકામે રાખેલ છે.

રમાબેન કારીયા

ભાવનગર : રમાબેન પ્રવિણભાઇ કારીયા (ઉ.વ.૭૧) તે પ્રવિણભાઇ હરિલાલ કારીયાના ધર્મપત્‍ની (રમણીકલાલ મનોરદાસ, લોખંડ બજાર) અરવિંદભાઇ (જે. કે. પાન, આનંદ નગર) જયંતીભાઇ ના નાનાભાઇના પત્‍ની નલીનભાઇ તથા મનોજભાઇના ભાભી નિલેશભાઇ (ઇનાર્કો) અલ્‍પાબેન ચેતનકુમાર વિઠલાણી (રાજકોટ)  તથા માધવીબેન મિતેશકુમાર મશરૂ (સાવરકુંડલા)ના માતુશ્રી પ્રિતીબેનના સાસુ તેમજ નરેન્‍દ્રભાઇ વિઠલદાસ રાજપોપટ તથા સ્‍વ. બિપીનભાઇ હરેશભાઇ, હસુભાઇ (બગસરા વાડા) ના બહેનનું તા. ર૭ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૩૦ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી જલારામ મંદિર આનંદનગર ખાતે રાખેલ છે. (પિયર પક્ષની સાદડી સાથે છે.

લતાબેન વ્‍યાસ

રાજકોટઃ ઔદીચ્‍ય ઘેલારામજી બ્રાહ્મણ સ્‍વ.મગનલાલ વી.રાજયગુરૂ અને સ્‍વ.શારદાબેનના પુત્રી અ.સૌ લતાબેન, તે ડો.કિરણકુમાર, રાજેશકુમાર, અસ્‍મિતા ભટ્ટ, ગીતા ત્રિવેદી, શિલ્‍પા મહેતાના બહેન, તથા અશ્વિનભાઇ નર્મદાશંકર વ્‍યાસના પત્‍નિ અને કાર્તિકના માતૃશ્રી તા.૨૫ના ટોરંટો, કેનેડા ખાતે કૈલાશવાસી થયેલ છે. સદગતનું બેસણું તા.૧ના શનિવારે રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ આશુતોષ મહાદેવ મંદિર, કોટેચા નગર શેરી ૧ અને ૨ના ખૂણા પર, જલારામ પેટ્રોલ પંપ, કાલાવડ રોડ પાછળ રાખેલ છે.

હરેશભાઇ હેરમા

રાજકોટઃ સ્‍વ.મગનભાઇ કાળાભાઇ હેરમાના પુત્ર હરેશભાઇ મગનભાઇ હેરમા તે તેજલબેન જયદિપસિંહ પરમારના પિતા તેમજ સ્‍વ.અરવિંદભાઇ તથા સ્‍વ.નરેન્‍દ્રભાઇ તથા કનકસિંહ તથા અશોકભાઇના નાનાભાઇ જેઓ મુળ ધોરાજી હાલ રાજકોટ બળવંતસિંહ પરમારના જમાઇ તરવડાવાળા અવસાન થયેલ છે. બેસણું તા.૩૦ના સાંજે ૪ થી ૬ કારડીયા રાજપૂત સમાજની વાડી, ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડી ખાતે રાખેલ છે. મો.૮૧૨૮૭ ૩૧૮૨૨

મુકતાબેન વ્‍યાસ

રાજકોટઃ ઔદિચ્‍ય ઝાલાવાડી સ્‍વ.મુકતાબેન મહાશંકરભાઈ વ્‍યાસ (મુ.મધરવાળા) હાલ રાજકોટ તે સ્‍વ.મહાશંકરભાઈ શામજીભાઈ વ્‍યાસના ધર્મપત્‍નિ તથા પ્રફુલભાઈ વિજયભાઈના માતુશ્રી તેમજ દિવ્‍યેશભાઈ અને અભિષેકભાઈના દાદીમાનું દુઃખદ અવસાન તા.૨૯ના  ગુરૂવારના રોજ થયેલ છે. તેઓનું ઉઠમણું તા.૧/૧૦ને શનિવારે સાંજના ૫ થી ૬ શ્રી રાજરાજેશ્વર મહાદેવ મંદિર, ૧૮- રાજલક્ષ્મી સોસાયટી હુડકો બી કવાટર્સ પાછળ કોઠારીયા મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.ᅠ મો.૯૭૨૭૦ ૧૧૪૭૮

રંજનબેન કક્કડ

રાજકોટઃ રંજનબેન પરમાનંદભાઇ કક્કડ (ઉ.૭૫)તે શ્રીદેવેન્‍દ્રભાઇ, શ્રીપ્રકાશભાઇ તથા રેખાબેનના ભાભી તેમજ શ્રીપ્રશાંતભાઇના માતુશ્રી તથા દર્શિની અને હર્ષિતાના સાસુ જે સ્‍વ.ધીરજલાલ દામજીભાઇ અનડકટના પુત્રી તા.૨૯ના અક્ષરવાસ થયેલ છે. સદગતની પ્રાર્થના સભા શુક્રવારના તા.૩૦/૯/૨૦૨૨ના યોગી સભાગૃહ બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ઉપર સાંજે ૫થી ૬ દરમ્‍યાન રાખેલ છે. પિયરપક્ષની પણ પ્રાર્થના સભા સાથે રાખેલ છે.

દુધીબેન વાઘેલા

રાજકોટઃ મુળ મોટી મોલડી, હાલ રાજકોટ નિવાસી સ્‍વ.ટપુભાઇ સાદુળભાઇ વાઘેલાના ધર્મપત્‍ની દુધીબેન ટપુભાઇ વાઘેલા(ઉ.૮૯) તે ગોવિંદભાઇ, રામજીભાઇ, સ્‍વ.સુરેશભાઇ, મંજુબેન, જસુબેન તથા જીતેષભાઇના માતુશ્રીનું તા.૨૯ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તેમના નિવાસ સ્‍થાને તા.૧/૧૦ શનિવારે સાંજે ૪થી ૬ કલાકે તેમના નિવાસસ્‍થાન જીતેષ, કષ્‍ટભંજન શેરી નં.૩, લાખના બંગલાવાળી શેરી, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.ગોવિંદભાઇ-૭૨૦૧૦ ૧૧૧૯૭, મો.રામજીભાઇ-૭૪૩૪૮ ૨૫૧૫૬

પ્રાગજીભાઇ રાઠોડ

રાજકોટઃ મેઘપર નિવાસી હાલ રાજકોટ પ્રાગજીભાઇ પરસોતમભાઇ રાઠોડ (ઉ.વ.૯૨) તે મુકેશભાઇરાઠોડ (ગીતા ટેઇલર્સ) તથા શૈલેષભાઇ રાઠોડ (પીજીવીસીએલ) પ્રેમીલાબેન, મંજૂલાબેન, ઇન્‍દુબેન તથા કોકિલાબેનના પિતાશ્રી પ્રશાંત તથા ભાવિનના દાદાનું તા.૨૯ના અવસાન થયેલ છે. બેસણું તા.૧ને શનિવારે સાંજે ૪ થી ૬, ગુણેશ્વર મંદિર, શ્રીનગર મેઇન રોડ ખાતે રાખેલ છે.

અજીતભાઇ ચાવડા

પોરબંદર : પોરબંદર નિવાસી જીઆઇડીસી મેઇન રોડ ઉપર વર્ષા ફુટવેરના માલિક અજીતભાઇ લાલજીભાઇ ચાવડા (ઉ.વ.પ૪)નું તા.ર૯-૯ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયુ છે.તેઓની પ્રાર્થનાસભા (ઉઠમણું) તા.૩૦-૯ના રોજ શ્રી રામેશ્વર મંદિર પટેલ નગર મેઇન રોડ, રાજીવનગર નરસંગ ટેકરી પોરબંદર ખાતે સમય ૪.૩૦ થી પ.૩૦ સુધી રાખવામાં આવેલ છે. મો.નં.દિક્ષીત અજીતભાઇ ચાવડા મો.૯૭૭૩૧ પ૯૯૪૬