અવસાન નોંધ
સુરેશભાઇ ભટ્ટ
મોરબી : સ્વ. ખેલશંકર ગંગારામ ભટ્ટના પુત્ર સુરેશભાઇ ઉંમર ૭૪ વર્ષનું ટૂંકી બીમારીથી અવસાન થયેલ છે તે સ્વર્ગ કનૈયાલાલ, મહેશભાઇ, અશ્વિન, વસંતબેન, ગીતાબેનના ભાઇ તથા હાર્દિકના પિતા, માલવના દાદાનું બેસણુ તા. ૨૫ને ગુરૂવારે સાંજે ૫ થી ૬, શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રીનગર, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે.
ભારતીબેન સાગલાણી
જુનાગઢઃ ભારતી(ભાવના)બેન અરવિંદકુમાર સાગલાણી (મુંબઇ) (ઉ.વ.૭૨) તે મંગલજીભાઇ ખોડાના પુત્રી તથા પ્રવિણભાઇ ખોડા (માળીયા હાટીના) સ્વ.જીતેન્દ્રભાઇ, પ્રફુલભાઇ, કિર્તીબેન (જુનાગઢ)ના મોટાબેનનું તા.૨૧ ના રોજ મુંબઇ ખાતે અવસાન થયેલ છે. પિયરપક્ષની ટેલીફોનીક સાદડી તા.૨૬ શુક્રવારના રોજ ૪ થી ૭ કલાકે રાખેલ છે.
હંસાબા જાડેજા
રાજકોટ : હંસાબા કિશોરસિંહ જાડેજા, મુળ ગામ જીલરીયા, હાલ રાજકોટ તે ઇન્દ્રસિંહ સજુભા જાડેજા, ગીરીરાજસિંહ સજુભા જાડેજાના ભાભી, તે યશપાલસિંહ કે. જાડેજાના માતાશ્રી, હરકિશનસિંહ આઇ. જાડેજા, દક્ષરાજસિંહ જી. જાડેજાના મોટાબા, તે ભાગ્યરાજસિંહ વાય. જાડેજાના દાદીનું તા. ર૧ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણુ તા. રપ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે સ્થળ ચંદ્રેશવાડી, પ્રાઇમ હોસ્પિટલની બાજુમાં, પંચવટી મેઇન રોડ, અતિથી ચોક પાસે, રાજકોટ
કમળાબેન માત્રાવડીયા
રાજકોટ : સ્વ. અ. સૌ. કમળાબેન (ઉ.વ.૬પ) તે મહેશભાઇ જયંતિભાઇ માત્રાવડીયાના ધર્મપત્ની તે સુમીત તથા ભાવીનના મમ્મી અને આશાબેન તથા હિનાબેનના સાસુ તે જાનકી, હેત્વીક, દીપા, યશના દાદીને સ્વ. કંકુબેન ન્યાલચંદભાઇ દાવડા (કુંકાવાવ)ના દીકરી તા. ર૧ ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણુ તા. રપ ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સ્થળ શબરીબાઇ આશ્રમ, બોમ્બે હાઉસીંગ સોસાયટી યુનિવર્સિટી રોડ, રાજકોટ સુમીત ૯૦૪૯પ પપપ૭પ, ભાવીન ૯૪ર૬૮ ૩૦૪૭૩
મુકેશભાઇ કોટીચા
રાજકોટ : ધોરાજી નિવાસી, હાલ કલકતા, સ્વ. ચુનીલાલ નરભેરામ કોટીચાના પુત્ર મુકેશભાઇ (ઉ.૬૮) તે અમિત તથા અંકિતના પિતાશ્રી, પ્રવિણભાઇ તથા દિપકભાઇના ભાઇ, કાવ્યા તથા યુવાંશના દાદા તેમજ અમરતલાલ મહેતા (ભવાનીપુર)ના જમાઇ, હેમતભાઇ તથા શૈલેષભાઇના બનેવી તા. ર૧ ને રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે.
જુબેદાબેન બેલીમ
રાજકોટ : મર્હુમા હાજીયાણી જુબેદાબેન હાજી સુલ્તાનભાઇ બેલીમ તે હાજી સલીમભાઇ, ઇસ્લામલભાઇ, રફીકભાઇના વાલીદા, સરદારભાઇ, દિલાવરભાઇ, મુસ્તાકભાઇના મોટા બા, હબીબભાઇ બાપુભાઇના ભાભી, અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. મર્હુમાનું બેસણુ તા. રપ ગુરૂવારે સાંજે પ થી ૭ રોશની કિડવાઇનગર-પ, નાગરીક બેંક પાછળ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજેન્દ્રભાઇ ભટ્ટ
રાજકોટ : શ્રી ઔદિચ્ય સહષા ચિમડીયા બ્રહ્સમાજનાં મુળ ગામ માણાવદર હાલ રાજકોટ નિવાસી રાજેન્દ્રભાઇ દયાશંકરભાઇ ભટ્ટ (ઉ.૬૮) તે સ્વ. દયાશંકરભાઇ ગોવિંદજીભાઇ ભટ્ટના પુત્ર, તે કિર્તીભાઇ, બટૂકભાઇ, દિલીપભાઇ, પ્રમિલાબેન ગીરીશભાઇ ઠાકર (રાજકોટ)ના ભાઇ, તે ભાવેશભાઇ, જીજ્ઞાશાબેન દેવેનકુમાર વ્યાસ (અમરેલી)નાં પિતાશ્રી તે સ્વ. રવિભાઇ શિવશંકરભાઇ જોષી (અમરેલી)નાં જમાઇ, તે રાજુભાઇ, નિમિષભાઇનાં બનેવીનું તા. રર સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્્ગતનું બેસણુ સોપાન હિલ કોમ્યુનિટી સેન્ટર, સોપાન હિલ, એલ-૧૦૧, રૈયાધાર શાંતિનગર ગેઇટ પાસે, રાજકોટ ખાતે તા. રપ ગુરૂવારે બપોરે ૩ થી પ અને શિવકૃપા, રતનપરા શેરી, માણાવદર ખાતે તા. ર૬ શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
શિવગીરી ગોસ્વામી
રાજકોટ : કૈ. વા. શીવગીરી સોમગીરી ગોસ્વામી ગામ ભુપત આંબરડી હાલ રાજકોટ રહેવાસી કે. વા. નવલગીરી સોમગીરી તેમજ પ્રતાપગીરી શંભુગીરીના મોટા ભાઇશ્રી, કે. વા. રસીકગીરી, દિનેશગીરી, સંજયગીરીના પિતાશ્રી અજયગીરી રસીકગીરી, ચીરાગગીરી, રસીકગીરીના દાદાશ્રી શિવગીરી ગોસ્વામી, તા. રર ને સોમવારના રોજ કે. વા. પામેલ છે. સદ્્ગત બેસણુ તા. રપ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્થળ : કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કિરણ સોસાયટી, હરી ધવા રોડ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ, મો. ૯૮૭૯૮ ૮૭૬૯૪, મો. ૯૮ર૪૮ ર૩૩૬૯
ભારતીબેન સાગલાણી
જુનાગઢઃ ભારતી(ભાવના)બેન અરવિંદકુમાર સાગલાણી (મુંબઇ) (ઉ.વ.૭૨) તે મંગલજીભાઇ ખોડાના પુત્રી તથા પ્રવિણભાઇ ખોડા (માળીયા હાટીના) સ્વ.જીતેન્દ્રભાઇ, પ્રફુલભાઇ, કિર્તીબેન (જુનાગઢ)ના મોટાબેનનું તા.૨૧ ના રોજ મુંબઇ ખાતે અવસાન થયેલ છે. પિયરપક્ષની ટેલીફોનીક સાદડી તા.૨૬ શુક્રવારના રોજ ૪ થી ૭ કલાકે રાખેલ છે
હંસાબા જાડેજા
રાજકોટ : હંસાબા કિશોરસિંહ જાડેજા, મુળ ગામ જીલરીયા, હાલ રાજકોટ તે ઇન્દ્રસિંહ સજુભા જાડેજા, ગીરીરાજસિંહ સજુભા જાડેજાના ભાભી, તે યશપાલસિંહ કે. જાડેજાના માતાશ્રી, હરકિશનસિંહ આઇ. જાડેજા, દક્ષરાજસિંહ જી. જાડેજાના મોટાબા, તે ભાગ્યરાજસિંહ વાય. જાડેજાના દાદીનું તા. ર૧ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણુ તા. રપ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે સ્થળ ચંદ્રેશવાડી, પ્રાઇમ હોસ્પિટલની બાજુમાં, પંચવટી મેઇન રોડ, અતિથી ચોક પાસે, રાજકોટ
કમળાબેન માત્રાવડીયા
રાજકોટ : સ્વ. અ. સૌ. કમળાબેન (ઉ.વ.૬પ) તે મહેશભાઇ જયંતિભાઇ માત્રાવડીયાના ધર્મપત્ની તે સુમીત તથા ભાવીનના મમ્મી અને આશાબેન તથા હિનાબેનના સાસુ તે જાનકી, હેત્વીક, દીપા, યશના દાદીને સ્વ. કંકુબેન ન્યાલચંદભાઇ દાવડા (કુંકાવાવ)ના દીકરી તા. ર૧ ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણુ તા. રપ ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સ્થળ શબરીબાઇ આશ્રમ, બોમ્બે હાઉસીંગ સોસાયટી યુનિવર્સિટી રોડ, રાજકોટ સુમીત ૯૦૪૯પ પપપ૭પ, ભાવીન ૯૪ર૬૮ ૩૦૪૭૩
મુકેશભાઇ કોટીચા
રાજકોટ : ધોરાજી નિવાસી, હાલ કલકતા, સ્વ. ચુનીલાલ નરભેરામ કોટીચાના પુત્ર મુકેશભાઇ (ઉ.૬૮) તે અમિત તથા અંકિતના પિતાશ્રી, પ્રવિણભાઇ તથા દિપકભાઇના ભાઇ, કાવ્યા તથા યુવાંશના દાદા તેમજ અમરતલાલ મહેતા (ભવાનીપુર)ના જમાઇ, હેમતભાઇ તથા શૈલેષભાઇના બનેવી તા. ર૧ ને રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે.
ધારીમાં નસીમબેન ત્રવાડીની વફાત
જસદણઃ ધારીઃ નિવાસી દાઉદી વ્હોરા નસીમબેન (ઉ.વ.૬૭) તે અસગરઅલીભાઈ ગુલામહુશેનભાઈ ત્રવાડીના પત્ની આસિફભાઈ, સોહિલભાઈ, મુમતાઝબેન ફખરુંદ્દીનભાઈ (ગોંડલ) ના માતા તા.૨૧ એપ્રિલ ૨૦૨૪ને રવિવારના રોજ ધારી મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) સવારે વ્હોરા મસ્જિદ ધારી ખાતે રાખવામાં આવેલ છે.(આસિફભાઈ મો.૯૪૨૭૨૬૯૬૦૭)
રત્નાભાઇ કાળોતરાનું દુઃખદ અવસાનઃ ગુરૂવારે સાંજે બેસણું
વોર્ડ નં. ૬ના ભાજપ બક્ષીપંચ મોરચાના આગેવાન
રાજકોટઃ શહેર ભાજપના વોર્ડ નં. ૬ના બક્ષીપંચ મોરચાના આગેવાન રત્નાભાઇ દેવશીભાઇ કાળોતરા (ઉ.વ.૪૯) તા. ૨૧/૪/૨૪ના રોજ દેવલોક પામ્યા છે. સદ્દગતનું બેસણું તા. ૨૫ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન મયુર નગર શેરી નં. ૫ રાજમોતી ઓઇલ મીલ પાછળ રાખેલ છે (સામતભાઇ દેવશીભાઇ કાળોતરા-૯૯૦૯૯ ૫૨૭૮૯, સાગરભાઇ રત્નાભાઇ કાળોતરા- ૯૯૭૯૯ ૧૭૭૮૯).
સદ્દગતની અંતિમયાત્રામાં ધારાસભ્ય ઉદભાઇ કાનગડ, ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, સામા કાંઠાના તમામ કોર્પોરેટર, કાર્યકરો, મોટી સંખ્યામાં સગા સ્નેહીઓ જોડાયા હતાં અને સદ્દગતના કુટુંબીજનોના દુઃખમાં સહભાગી થયા હતાં. રત્નાભાઇ કાળોતરા વોર્ડ નં. ૬માં ભાજપ આગેવાન તરીકે ખુબ સારી પ્રતિષ્ઠા ધરાવતાં હતાં.