Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020
સ્વ. મનહરલાલ ટંકારીયાના જમાઇ ધીરેનકુમાર ધામેચાનું અવસાન : કાલે ટેલીફોનિક સાદડી

રાજકોટ : મચ્છુકઠિયા સઇ સુથાર જ્ઞાતિના ધીરેનકુમાર કાન્તિલાલ ધામેચા (ઉ.વ.૬૧) તે સ્વ. મનહરલાલ પ્રાગજીભાઇ ટંકારીયા, જગદીશભાઇ પ્રાગજીભાઇ ટંકારીયાના જમાઇ તેમજ રમેશભાઇ, જયેશભાઇ, બીપીનભાઇ (પ્રેસ ફોટોગ્રાફર) ના બનેવીનું જામનગર ખાતે અવસાન થયેલ છે. તેમની પિયર પક્ષની ટેલીફોનિક સાદડી તા. ૨૬ ના સાંજે ૪ થી પ રાખેલ છે. રમેશભાઇ મો.૯૮૭૯૯ ૬૮૨૬૭, જયેશભાઇ મો.૯૮૭૯૯ ૬૮૨૬૪, બિપીનભાઇ મો.૯૮૨૫૩ ૫૮૦૩૦ નો સંપર્ક થઇ શકશે.

ધોરાજીના અંટાળા પરીવારના મોભી કે.ડી. અંટાળાનું અવસાન

ધોરાજીઃ પૂર્વ નગરસેવક, સેવાભાવી તેમજ સમસ્ત અંટાળા પરિવારના માતાજીના મઢની સેવાકીય સમિતિના સદસ્ય અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ કે.ડી. અંટાળાનું અવસાન થયેલ છે.

અંતિમયાત્રામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સામાજિક સંસ્થાના હોદેદારો, પરિવારજનો જોડાઈને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા.

સંધી દલપૌત્રા સમાજના અગ્રણી સલીમભાઇ બાંભણીયાના પિતાજી ઇસ્માઇલભાઇની વફાત

રાજકોટ તા. રપ :.. દૂધની ડેરી વિસ્તારનાં રહેવાસી સમાજ સેવક, સંધી દલપૌત્રા સમાજના 'ગામેતી જા વાવડ' ના ગ્રુપ એડમીન અને રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભા રાજકોટ શહેરના યુવા અધ્યક્ષ સલીમ બાંભણીયાના પિતાજી ઇસ્માઇલભાઇ વલીભાઇ બાંભણીયા આજરોજ અલ્લાહ પાકની રહેમતમાં પહોંચી ગયેલ છે.

અવસાન નોંધ

નલીન ઝવેરીના સાસુ હરબાળાબેનનું અવસાનઃ કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટઃ નિવાસી હરબાળાબેન મહેન્દ્રભાઈ વ્યાસ ( ઉ.વ. – ૮૫ ) તે મહેન્દ્રભાઈ વ્યાસ ( નિવૃત. ઈજનેર ) ના ધર્મપત્ની, નીલાબેન વ્યાસ ( સ્પીપા ), જીતુભાઈ વ્યાસ ( આત્મીય કોલેજ ), સ્વ. રક્ષાબેન વ્યાસ ( સીવીલ. હોસ્પિટલ), કલ્પનાબેન ઝવેરીના માતૃશ્રી, તે નલીન ઝવેરીના સાસુ, ગોંડલ નિવાસી એડવોકેટ સ્વ. ડી.ડી. શુકલાના દિકરી, સ્વ.ગીરીશભાઈ શુકલ ( એડવોકેટ ), સ્વ. મધુસુદનભાઈ શુકલ ( લો કોલેજ ગોંડલ ), સ્વ. રવિભાઈ શુકલ ( મુંબઈ ), ડો. રશ્મિભાઈ શુકલ ( સરકારી હોસ્પિટલ, ગોંડલ ), સ્વ. નલિનીબેન, ડો. જયોતીબેન શુકલ, ઈન્દુબેન શુકલ ( નર્મદા નિગમ )ના બેન, ડો. પ્રતાપભાઈ વ્યાસ, પ્રો.નવિનભાઈ વ્યાસ, ભરતભાઈ વ્યાસ, ઇન્દિરાબેન વ્યાસ, સુશિલાબેન વ્યાસના ભાભીનું દુઃખદ અવસાન થયેલ છે, સદગતનું ટેલીફોનિક બેસણું ગુરૂવાર તા – ૨૬ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. ટેલીફોન નં.૯૯૦૯૯૦૦૭૦૬, ૯૪૨૬૨૧૯૮૩૯, ૯૮૭૯૫૧૯૭૩૯ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

અમરેલીનાં બિલ્ડર દિલીપભાઇ માંજરીયાનું અવસાન

અમરેલી : અમરેલીનાં વતની અને રાજકોટ સ્થિત અગ્રણી બિલ્ડર દિલીપભાઇ માંજરીયાનું નિધન થયું છે. અમરેલીના બહોળા માંજરીયા પરિવારના રાજકોટ સ્થિત અગ્રણી બિલ્ડર અને સેવાભાવી આશાસ્પદ અગ્રણી દિલીપભાઇ ભુરાભાઇ માંજરીયા ઉ.પ૦નું આકસ્મિક ટૂંકી બિમારીથી નિધન થતા ઘેરાશોકની લાગણી ફરી વળી છે.

ઉદ્યોગપતિ દિનેશભાઇ ભાગચંદાણીના મોટા ભાઇનું અવસાન

રાજકોટઃ પ્રભુદાસભાઇ સુગનોમલ ભાગચંદાણી (ઉ.વ.૮૦) તે દિનેશભાઇ ભાગચંદાણી (ગુરૂનાનક વોચકેસ એન્ડ હાર્ડવેર)ના મોટા ભાઇ તથા નિરજભાઇ અને મનિષભાઇના કાકાનું તા. ૨૫ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું-પઘડીયું રાખેલ છે.

જેતપુરવાળા સ્વ. નિતીનકુમાર હરિલાલ કડેચાનું નિધન : ગુરૂવારે ટેલિફોનિક બેસણું

રાજકોટ : જેતપુરવાળા સ્વ. સોની હરીલાલ મોહનલાલ કડેચાના પુત્ર નિતીનકુમાર હરીલાલ કડેચા (ઉ.વ.૫૧) તે તૃષીત(કિશન) અને નીરાલીના પિતાશ્રી, સ્વ. હરસુખભાઇ, હરકીશનભાઇ( શ્રુંગાર જવેલર્સવાળા), દિનેશભાઈ, શૈલેષભાઈના નાનાભાઈ કુતીયાણાવાળા સોની ધીરજલાલ કેશવલાલ જામવેચાના જમાઈ તથા જયેશભાઈ, અલ્કેશભાઇના બનેવી તા.૨૪/૧૧/૨૦૨૦ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવારે ૪ થી ૫ બન્ને પક્ષનું સાથે રાખેલ છે.તૃષીત(કિશન) મો.નં. ૯૯૭૯૩૦૯૭૦૭, શૈલેષભાઈ મો.નં. ૯૭૩૭૫૫૫૮૫૭, હરકિશનભાઈ મો.નં. ૯૯૦૯૪૫૯૧૧૦, જયેશભાઇ મો.નં. ૯૮૨૫૪૮૪૨૩૬, અલકેશભાઈ મો.નં. ૯૬૩૮૯૭૪૭૦૦.

ચંદ્રીકાબેન પુરોહીત

રાજકોટઃ શ્રી સોરઠીયા શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ ચલાળા હાલ રાજકોટ નિવાસી ગંગા સ્વરૂપ ચંદ્રિકાબેન પુરોહીત (ઉ.વ.૮૧)નું તા.૨૩ને સોમવારના રોજ અવસાન થયેલ છે. તેઓશ્રી લતાબેન જયેન્દ્રકુમાર પંડયાના માતુશ્રી તેમજ સ્વગર્થ ચંદુલાલ લક્ષ્મીશંકર પુરોહીતના પુત્રી તેમજ અશોકભાઈ, સ્વ.વિનોદરાય, ચીમનલાલ તથા સુરેશભાઈના મોટાબહેન તેમજ ઉદયભાઈ, પ્રસાંતભાઈ, જગતભાઈ અને મંથનભાઈના ફઈબા તેમનું સરકારશ્રીના આદેશ મુજબ અને કોરોના મહામારીના કારણે તેમનું બેસણું તા.૨૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ના રોજ રાખેલ છે. અશોકભાઈ મો.૯૮૨૫૬ ૫૩૭૪૭, ચીમનભાઈ મો.૯૪૨૮૨ ૩૧૬૫૮, સુરેશભાઈ મો.૯૮૨૫૬ ૨૪૫૯૦, પ્રસાંતભાઈ મો.૮૨૦૦૨ ૭૫૪૯૮

મધુબેન ભટ્ટ

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.કૃષ્ણલાલ રાજારામ ભટ્ટના મધુબેન (વસંતબેન) તે ધનંજયભાઈ, શૈલેષભાઈ, કેયુરભાઈના માતુશ્રી તે સ્વ.નટવરલાલ મયાશંકર પંડયા, સ્વ.હર્ષદભાઈના બહેનનું તા.૨૪ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું ઉઠમણું તા.૨૬ ગુરૂવારના સાંજે ૪ થી ૬ મો.૯૪૦૮૬ ૧૧૫૯૭ અને મો.૯૪૨૭૦ ૬૩૮૧૪ રાખ્યું છે.

નિતાબેન ત્રિવેદી

રાજકોટઃ નીતાબેન બકુલેશભાઈ ત્રિવેદી (ઉ.વ.૬૫) તે સ્વ.બકુલેશભાઈ હર્ષદરાય ત્રિવેદી (બી.ઓ.બી)ના પત્ની, વિશાલ બકુલેશભાઈ ત્રિવેદીના માતા, કુલદીપ, જય, પ્રકાશભાઈ ત્રિવેદી (વડોદરા)ના ભાભુનું તા.૨૪ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨૬ના સવારે ૧૦ થી ૬ ટેલીફોનીક (મો.૯૩૭૬૮ ૮૮૦૨૮) રાખ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

સુધાબેન ચુડાસમા

રાજકોટઃ સુધાબેન રમેશભાઈ ચુડાસમા (ઉ.વ.૫૨) તે રમેશભાઈ ચુડાસમા (ગોંડલ મામલતદાર ઓફીસ)ના ધર્મપત્ની તથા ખુશ્બુના માતાશ્રીનું તા.૨૩ સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૭ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. રમેશભાઈ મો.૯૭૧૪૦ ૩૬૫૮૮, મનોજભાઈ મો.૯૮૨૪૮ ૨૬૧૦૫

મધુકરભાઇ ભટ્ટ

જામનગર :.. ગીરીનારાયણ બ્રાહ્મણ મુળ માંગરોળ હાલ જામનગર સ્વ. મધુકર મોહનલાલ ભટ્ટ (ઉ.૭૭) તે નેહા મનોજકુમાર ભટ્ટ (ધ્રાંગધ્રા), માધવી જીજ્ઞેશકુમાર રાવલ (સિક્કા)નાં પિતાશ્રી તથા જશુમતીબેન ભટ્ટ માંગરોળ (બાલ મંદિર)નાં નાનાભાઇ આજરોજ બુધવાર રપ નવેમ્બર ર૦ર૦ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક ક્રિયા રાખેલ નથી. પરંતુ હાલની કોવિડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાને રાખી ટેલિફોનિક બેસણું ગુરૂવાર તા. ર૬ ના સાંજે પ થી ૬ નીચે આપેલ નંબર પર રાખેલ છે. ભારતીબેન મધુકરભાઇ ભટ્ટ, ૯૪ર૬૯ ૪૭૦૩૦, જીજ્ઞેશભાઇ રાવલ ૯૬૬રપ ૧૩૯૪ર

ભગવાનજીભાઇ કોરાટ

રાજકોટ : ભગવાનજીભાઇ પોલાભાઇ કોરાટ (મુળ પારડી, હાલ રાજકોટ) તા. ૨૫ ના અક્ષરનિવાસી થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૨૭ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજેશભાઇ ભગવાનજીભાઇ કોરાટ (મો.૯૨૨૮૨ ૩૯૯૩૦) નો સંપર્ક થઇ શકશે.

નવિનચંદ્ર પંડયા

રાજકોટઃ નિવાસી નવિનચંદ્ર (દિવાનભાઈ) દામોદરભાઈ પંડયા (ઉ.વ.૭૮) તે કમલેશભાઈ, અવિનાશભાઈ, સાધનાબેન સુરેશભાઈ ભટ્ટ (ભાણવડ), બીનાબેન ગીરીશભાઈ પંડયા (બગસરા)ના પિતાશ્રી તેમજ શશાંકભાઈ, કશ્યપભાઈ, કૌશલભાઈ, પાયલબેન, વિદ્યાબેન (બાબરા)ના દાદાનું તા.૨૪ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૬ને ગુરૂવાર સાંજે ૩ થી ૫, નંદેશ્વર મહાદેવ મંદિર, આહિર ચોક, રાજકોટ ખાતે રાખેલ છે. કમલેશભાઈ મો.૯૯૦૯૦ ૬૦૮૩૮, અવિનાશભાઈ મો.૯૬૮૭૭ ૩૪૩૪૫, કશ્યપભાઈ મો.૬૩૫૩૩ ૧૬૨૨૬

દોલતપુરી ગોસ્વામી

રાજકોટઃ કેશોદ નિવાસી હાલ રાજકોટ મુળ કેશોદ નિવાસી વૈદ્ય દોલતપુરી સુંદરપુરી ગોસ્વામી તે વૈદ્ય પ્રબોધપુરી અને ભરતપુરીના પિતાશ્રી તથા વૈદ્ય વિવેકપુરી પ્રબોધપુરી ગોસ્વામીના દાદાશ્રીનું તા.૨૩ સોમવારના રોજ રાજકોટ મુકામે કૈલાસવાસ થયેલ છે.

જયંતિલાલ મહેતા

રાજકોટઃ જયંતિલાલ ઝવેરભાઈ મહેતા (ઉ.વ.૮૩) તે સ્વ.ગુણવંતરાય તથા નિતીનભાઈના નાનાભાઈ તથા મંજુબેન જાની, સ્વ.હંસાબેન પંડયા, રમાબેન આચાર્ય, સ્વ.જયશ્રીબેન જોબનપુત્રાના ભાઈ તેમજ કમલેશભાઈ, દિપકભાઈ, અતુલભાઈ (એડવોકેટ)ના પિતાશ્રી તેમજ કૃણાલ, પ્રતિક, અભિષેકના દાદાશ્રી અને દયાશંકર હીરજી વ્યાસના જમાઈશ્રીનું તા.૨૩ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૬ને ગુરૂવારે સાંજે ૩ થી૭ રાખેલ છે. કમલેશભાઈ મો.૮૭૫૮૦ ૦૫૭૨૭, દિપકભાઈ મો.૮૪૬૦૪ ૭૨૭૫૮, અતુલભાઈ મો.૯૪૨૭૨ ૧૪૨૩૫, કૃણાલ મો.૯૯૨૫૫ ૪૧૨૭૩, પ્રતીક મો.૭૬૨૧૯ ૭૨૫૦૪, અભિષેક મો.૯૪૨૬૪ ૧૩૬૯૬

પ્રતિભાબેન શુકલ

રાજકોટ : મુળ સલડી હાલ રાજકોટ ઔદિચ્યગુજરાતી સાડાચારસો જ્ઞાતિના સ્વ. પ્રતિભાબેન દિલીપભાઇ શુકલ (ઉ.૬૦) તે દિલીપભાઇ બાલાશંકર શુકલ (ગ્રામ શિલ્પ ખાદી ભંડાર)નાં પત્ની, સ્વ. મુકુન્દરાય કાંતિલાલ જાનીની દીકરી અને સાગરભાઇ તથા હેતલબેન પ્રશાંતકુમાર જાનીના માતુશ્રી તથા હરેશભાઇ, પંકજભાઇ અને મૌલિકભાઇના કાકીનું તા. ર૪ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા. ર૬ ને ગુરૂવારે સવારે ૯ થી પ કલાકે  રાખ્યુંછે. (દિલીપભાઇ શુકલ ૯૪ર૬ર ૬૪ર૪૭, સાગરભાઇ મો. ૭૦૧૬૯ ૦૯૮પ૩ર, હેતલબેન જાની ૮પ૩૦૬ ૪૯૭ર૮, પ્રશાંતભાઇ જાની મો. ૯૯૧૩૪ ૪૦૪૪૮)

ગિરીશભાઇ પરમાર

રાજકોટ : ગિરીશભાઇ જેઠાભાઇ પરમાર સ્વ. તા. ૨૩ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું ૨૬ના ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. સરનામુ લાલ બહાદુરશાસ્ત્રી ટાઉનશીપ એએમ-૨૨ મોરબી રોડ રેલનગર ભરતભાઇ પરમાર મો. નં. ૮૬૯૦૬ ૩૯૦૦૭ તથા નયન પરમાર મો. ૭૨૨૮૮ ૧૦૦૧૧ અને જયદિપ પરમાર મો. ૮૮૬૬૩ ૫૮૧૮૩ છે.

લાભુબેન ભટ્ટી

રાજકોટ : મુળ જીલરીયા હાલ રાજકોટ વાણંદ લાભુબેન રણછોડભાઇ ભટ્ટી (ઉ.૮પ) તે સ્વ. રણછોડભાઇ મુળજીભાઇ ભટ્ટીના પત્ની તથા વિરેન્દ્રભાઇ, જયેશભાઇ, કિરીટભાઇ, અશોકભઇ રમાબેન તથા અંજૂબેનના માતુશ્રી તથા ભરતકુમાર મોહનભાઇ રાવરાણી (ધોરાજી) તથા દિલીપકુમાર ભાઇલાલભાઇ ચુડાસમા (જામનગર)ના સાસુનું તા. રર-૧૧-ર૦ર૦ ને રવિવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ર૭ ને શુક્રવારના રોજ ૪ થી ૬ કલાકે રાખ્યું છે. (વી. ૯૯રપ૩ ૭૦૬૮૪), (જે. ૯૦૧૬ર ૪૩૯૦પ), (કે. ૯૭ર૩૦ ૩૩૭૦૭), (એ. ૭૦૪૮ર ર૧૩૯૯), લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

દિપસિંહ ભાટ્ટી

ગોંડલ : ગુર્જર રાજપૂત દિપસિંહ હેમંતસિંહ ભાટ્ટી (ઉ.વ.૬૮) તે પ્રતાપસિંહ તથા રાજેન્દ્રસિંહના પિતાશ્રી તથા નટવરસિંહ ના મોટાભાઇ તથા ચંદ્રાજસિંહ, કલ્પેશસિંહ ના મોટાબાપુ તથા ધર્મરાજસિંહના દાદાનું તા. ર૪ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણુ તા. ર૬ ને ગુરૂવારના રોજ સાંજે (મો. ૯૮૭૯ર ૭૮૧૦૭) રાખેલ છે.

અનંતરાય રાવલ

ગોંડલ : ઔદિચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મ સમાજના અનંતરાય મુળશંકરભાઇ રાવલ, રાવલ સ્ટુડીયોવાળા (ઉ.વ.૭૧) તે સ્વર્ગસ્થ મુળ શંકરભાઇ વિઠ્ઠલજીભાઇ રાવલના પુત્ર તથા દિનેશભાઇ, વિજયભાઇ, ભગીરથભાઇના ભાઇ તથા કિશન, અમિત, હેતલબેન બી. પાઠક જુનાગઢના પિતા શ્રી તેમજ સ્વ. લક્ષ્મી શંકરભાઇ પી. ઠાકર રાજકોટના જમાઇનું તા. ર૪ મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક  બેસણુ તા.ર૬ ગુરૂવાર સવારે ૯ થી સાંજના પ કલાક સુધી રાખેલ છે. મો. નં. કિશનભાઇ ૯૦૩૩૩ ૮૭૬૮૬ તથા વિજયભાઇ મો. ૯૦૩૩૪ ૦૦ર૬૦ ભગીરથભાઇ મો. ૯૭૧૪૪ પ૭૩૬૭

ભદ્રભાઇ શાહ

મોરબી : સ્વ. ચંદુલાલ જલાભાઇ શાહના પુત્ર ભદ્રભાઇ, તે સ્વ. સુમનભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. અનિલભાઇ, કિરીટભાઇ તેમજ હસુમતીબેન અશોકકુમાર શાહ ના ભાઇ તથા પુજાબેન નિલેશકુમાર મહેતા, નિમેષભાઇ,પૂર્વીબેન કલ્પેશકુમાર શેઠ, અમિતભાઇના પિતાશ્રી તેમજ ક્રિષ્નાબેન, બિનિતાબેનના સસરા તથા કેશવલાલ સુખલાલ શાહ (વીંછીયાવાળા) ના જમાઇનું તા. ર૪ ને મંગળવાર અરિહંત શરણ થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૬ ગુરૂવાર સવારે ૧૦ થી ૧ર રાખેલ છે. નિમેષભાઇ મો. ૯૧૭૩પ ૦૦૪રપ, મો. ૯૪૦૯૩ ર૬૧૯૩, કિરીટભાઇ મો. ૬૩પર૮ ૬૬૦પપ, આશિકભાઇ મો. ૯૧૭૩૭ ૬ર૪૩૩, ચિરાગભાઇ મો. ૯૯રપ૦ ૦૮પ૬૩

લીલાવંતીબેન રૂપારેલીયા

રાજકોટઃ લીલાવંતીબેન ધીરજલાલ રૂપારેલીયા (ઉ.વ.૮૦) તેઓ સ્વ.ધીરજલાલ શામજીભાઈ રૂપારેલીયાના ધર્મપત્નિ તથા સ્વ.વ્રજકુંવરબેન મોરારજીભાઈ રાજપોપટના દીકરી તેઓ સ્વ.જયંતીભાઈ, ચંદુભાઈ, અરવીંદભાઈ રાજપોપટના બહેન તેમજ ભરતભાઈ, કમલેષભાઈ તથા દમયંતીબેન કાન્તીલાલ જોબનપુત્રાના માતુશ્રી તેમજ રવીભાઈ, રાજભાઈ તથા માધુરીબેનના દાદીમાનું તા.૨૫ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૬ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે. કમલેષભાઈ મો.૯૯૦૪૯ ૨૦૩૫૦, મો.૯૨૬૫૧ ૮૩૨૮૦, આશાબેન મો.૮૧૬૦૩ ૭૬૬૮૮

પ્રભુદાસ ભીમજીયાણી

રાજકોટઃ ઠા.પ્રભુદાસ કેશવજી ભીમજીયાણી (પીપળવા) તે કેતનભાઈ, પરેશભાઈ, રમેશભાઈ, રાજેશભાઈ, કોમલબેનના પિતાશ્રી તેમજ હંસાબેનના ભાઈનું તા.૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૬ના સાંજે ૪ થી ૫ ટેલીફોનીક રાખેલ છે. મો.૯૨૬૫૩ ૦૧૪૧૪, ૭૦૬૯૦ ૯૪૧૩૨, ૯૯૧૩૩ ૭૮૨૨૯, ૭૯૮૪૮ ૧૦૩૫૨

શારદાબેન કાનાણી

રાજકોટઃ મુંબઇ નિવાસી શારદાબેન ધીરજલાલ કાનાણી (ઉ. વર્ષ ૮૩) તે સ્વ. ધીરજલાલ હરજીવનભાઇ કાનાણીના ધર્મપત્ની ધાર્મિષ્ઠાબેન હસમુખરાય ભીમજયાણી, વીણાબેન હર્ષદકુમાર કોટક, જગદીશભાઇ અને જીતેન્દ્રના માતા, ચેતનાબેન તથા નયનાબેનના સાસુ, ગુરૂ, આશિષ તથા ગાયત્રીના દાદી તથા સ્વ. ચતુર્ભુજ જીવરાજભાઇ ખીરૈયાના પુત્રીનું તા. ર૪ ને મંગળવારે અવસાન થયું છે. ઉઠમણું બેસણું રાખેલ નથી.