Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022
નિવૃત આચાર્ય કમળાબેન દેવરામ પંડયાનું ૯૪ વર્ષની વયે દુઃખદ નિધન

રાજકોટઃ જેતપુરના વતની (હાલ અમદાવાદ)  રાજમહેલ શાળાના નિવૃત આચાર્ય સ્વ.કમળાબેન દેવરામ પંડયા (ઉ.વ.૯૪) પ્રસિધ્ધ સાહિત્યકાર રજનીકુમાર પંડયાના મોટાબેન તથા ચંદ્રેશ અધ્વર્યુ (આશિષ એડસ) અને આશિષ અધ્વર્યુના માતુશ્રીનું તા.૨૪ના રોજ દેહાવસાન થયેલ છે.

સાંસદ દિનેશભાઇ અનાવાડિયાના પિતાજીનું અવસાન : ગુરૂવારે બેસણુ

રાજકોટ : ભાજપના રાજ્યસભાના સભ્ય દિનેશભાઇ અનાવાડિયાના પિતાજી નિવૃત શિક્ષક જેમલભાઇ ઇસાભાઇ અનાવાડિયા (ઉવ.૮૭)નું તા. ૨૨ શનિવારે અવસાન થયેલ છે. તેમનું સામાજિક બેસણુ તા. ૨૭ ગુરૂવારે સવારે ૮ થી ૧૧ એમ.વી.મંડોરા પાર્ક, વૈભવ બિલ્ડીંગ મટીરીયલ પાછળ, પાટણ રોડ, ડીસા ખાતે રાખેલ છે. બેસણુ તે જ દિવસે તે જ સ્થળે બપોરે ૨ થી ૫ રાખેલ છે. (દિનેશભાઇનો મો. ૯૪૨૬૪ ૦૫૧૧૧ ડીસા)

અવસાન નોંધ

જસુમતીબેન જોષી

ગોંડલ : રાજકોટ ઔદિત્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં. સ્વ. જસુમતીબેન રમેશચંદ્ર જોષી (ઉ.વ.૭૧) તે સ્વ. રમેશચંદ્ર દયાશંકર જોષીના ધર્મપત્ની તેમજ કિશોરભાઇ દયાશંકર જોષીના ભાભી તેમજ હિતેશભાઇ (અલ્ટ્રાટેક સીમેન્ટ) તેમજ યોગેશભાઇ (પીજીવીસીએલ)ના માતુશ્રીનું તા. ર૩ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ર૭ ને ગુરૂવારના રોજ સવારે ૯ થી પ, મો. ૭૦૪૧૪ ૮૭૮૩પ, ૮૩૪૭૦ ૦૬૪૩૮ રાખેલ છે.

નવીનચંદ્ર ગોંડલીયા

જામખંભાળીયા : નવીનચંદ્ર જમનાદાસ ગોંડલીયા (ઉ.વ.૭ર) તે સ્વ. માયારામ અને સ્વ. મુકુંદરાય તથા બાલકદાસના નાનાભાઇ તા. રર મીના રોજ અવસાન પામ્યા છે. શંખાઢોળ વિધી બુધવાર તા. ર૬ મીના રોજ રાખવામાં આવી છે. વિશાલ મુકુંદરાય મો. ૯૯ર૪૮ ૩૧ર૩૩

દિલીપભાઈ બાટવીયા

રાજકોટ : ઉપલેટા નિવાસી હાલ અમદાવાદ માતુશ્રી ધીરજબેન ગુલાબચંદભાઈ બાટવીયાના સુપુત્ર દિલીપભાઈ ગુલાબચંદભાઈ બાટવીયા (ઉ.વ.૬૬) તે કેયુરભાઈ તથા રિદ્ધિબેનના પિતાશ્રી તથા વીણાબેનના પતિ તેમજ મૌસમીબેન, તેજભાઈના સસરા તે બ્રા.બ્ર.પૂ.જયોત્સનાબાઈ સ્વામીના સંસારી ભાઈ તેમજ સ્વ.જશવંતભાઈ તથા જીતેન્દ્રભાઈ, ગીરીશભાઈ, દિપકભાઈના ભાઈ તેમજ ભાનુભાઈ પરમાનંદભાઈ ચોકસીના જમાઈ તેમજ કુસુમબેન, પ્રીતિબેન, હિનાબેનના ભાઈ આજરોજ તા.૨૪ના સોમવારના રોજ અરિહંતશરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પુષ્પાબેન મકવાણા

રાજકોટઃ ગોંડલ- ગુ.કડિયા અ.નિ.હરીલાલ પ્રેમજીભાઈ મકવાણાના ધર્મપત્નિ, ગં.સ્વ.પુષ્પાબેન હરીલાલ મકવાણા, તે જીતેન્દ્રભાઈ, મયુરભાઈ, અ.નિ.મનીષભાઈ, હેમાલીબેન, રશ્મિતાબેન, તૃપ્તીબેનના માતુશ્રી તેમજ ભરતકુમાર, ઘનશ્યામભાઈ તથા ભાવેશભાઈના સાસુનું તા.૨૪ સોમવારના રોજ અક્ષરધામ નિવાસી થયા છે. હાલના સંજોગો અનુસાર તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીતેન્દ્ર મકવાણા મો.૮૧૪૦૨ ૬૬૬૨૨, મયુર મકવાણા મો.૮૮૪૯૪ ૨૧૧૩૮

રમેશભાઈ ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ. બ્રાહ્મણ સ્વં મનહરભાઈ મણિશંકર ત્રિવેદીના પુત્ર રમેશભાઈ મનહરભાઈ ત્રિવેદી (ઉ.વ.૭૪) તે મુકેશભાઈ સ્વ.પ્રદ્યુમનભાઈ તથા મધુભાઈ તથા સુભદ્રાબેન કિશોરકુમાર ત્રિવેદી (ખામટા) તથા દીનાબેન જગદીશકુમાર ત્રિવેદી (રાજકોટ) તથા મીનાબેન ભાસ્કરકુમાર ત્રિવેદી (રાણીગંજ) નાં મોટાભાઈ તે ચંદ્રેશભાઇ તથા મિતેશભાઇ તથા જાગૃતીબેન પિયુષકુમાર જાની (જામનગર)નાં પિતાશ્રી તે મહિપતભાઈ મણિશંકર ત્રિવેદી ના ભત્રીજા તથા હરિભાઈ શાંતિલાલ ત્રવાડી (જામનગર) તથા બટુકભાઈ અમૃતલાલ ત્રિવેદી (રાજકોટ)ના બનેવીનુ તા.૨૪નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમનું ઉઠમણું તથા સ્વસુર પક્ષનું બેસણું ટેલિફોનિક તા.૨૭ ગુરૂવાર સાંજે ૪થી૬ કલાકે રાખેલ છે. મિતેશભાઇ-મો.૯૯૭૯૬ ૮૫૨૯૫,મુકેશભાઈ-મો.૯૯૨૪૯ ૫૮૦૨૨,મધુભાઈ-મો.૯૪૨૬૦ ૪૫૮૭૨,રાજુભાઈ-મો.૯૩૭૪૧ ૦૮૨૬૪,મહેશભાઈ-મો.૯૪૨૬૪ ૬૦૧૩૦,કિશોરભાઈ-મો.૯૪૨૭૭ ૨૦૦૦૫,શૈલેષભાઈ-મો.૯૮૨૫૪ ૬૬૭૦૦,હરિભાઈ જામનગર મો.૯૮૨૫૭ ૦૫૧૨૯, બટુકભાઈ રાજકોટ- મો.૯૪૦૯૩ ૬૩૬૪૮

નાગજીભાઈ લાઠીયા

રાજકોટઃ મૂળ ગામ સાંગણવા હાલ રાજકોટ નાગજીભાઈ લક્ષ્મણભાઈ લાઠીયા (ઉ.વ. ૮૭) તે જીવણભાઈ તથા ગીરધરભાઈ તેમજ નીતિનભાઈ લાઠીયાના પિતાશ્રી તા. ૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમનુ ટેલીફોનીક બેસણુ તા. ૨૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીવણભાઈ મો. ૯૮૨૫૧ ૩૨૨૧૨, ગીરધરભાઈ મો. ૯૯૨૫૧ ૨૯૨૭૩, નીતિનભાઈ મો. ૯૭૨૩૪ ૯૨૩૬૦ 

અમૃતલાલભાઈ રાણપરા

રાજકોટઃ જેતપર (મચ્છુ)વાળા હાલ રાજકોટ રાણપરા અમૃતલાલ દેવચંદભાઈને બળવંતભાઈ પારેખ તેમજ જેન્તીભાઈ પાટડીયાના સસરા તેમજ ચંદુભાઈ, ભૂપતભાઈ, ભરતભાઈ, હસમુખભાઈ, હર્ષદભાઈના પિતાજી તા. ૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમનુ ટેલીફોનીક બેસણુ ગુરૂવાર તા. ૨૭ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મો. ૯૮૨૪૮ ૬૨૯૮૮, મો. ૯૮૨૪૮ ૭૩૫૧૮

કાશીબેન મારૂ

રાજકોટ : નીવાસી કાશીબેન બાબુભાઈ મારૂ (ઉ.વ.૮૫) તે અમરશીભાઈ મારૂ, ભાવેશભાઈ મારૂ, શૈલેષભાઈ મારૂ, મહેશભાઈ મારૂના માતુશ્રીનું તા.ર૩ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.ર૭ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નીવાસ સ્થાન પ-જલજીત સોસાયટી, ગોકુલધામની પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જેઠાનંદ વંજાણી

રાજકોટઃ નિવાસી જેઠાનંદ ખુબચંદ વંજાણી તેઓ શ્રી મેઘરાજ, હોલારમ, ભગવાનદાસ, જયકિશન, અશોક વંજાણીના મોટાભાઇ તેમજ શ્રીચંદ તેમજ પ્રકાશના પિતાશ્રીનું તા.૨૪ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું પઘડીયુ તા.૨૬ બુધવારના રોજ તેમના નિવાસ સ્થાન એ-૨૪ લોકમાન્ય તીલક ટાઉનશીપ, રેલનગર પોપટપરા પેટ્રોલ પંપની સામેની ગલીમાં સાંજે ૫ કલાકે રાખેલ છે.

 

દિનેશભાઇ સોલંકી

રાજકોટ :  લુહાર સ્‍વ. દિનેશભાઇ અમરશીભાઇ સોલંકી (ઉ.વ.પપ) તે સ્‍વ. અમરશીભાઇ હિરજીભાઇ સોલંકીના પુત્રનું તા. રપ મંગળવારના રોજ અવસાન પામેલ છે. સદ્‌્‌ગતનું ટેલિફોનિક બેસણુ તા. ર૭ ગુરૂવારે ચંપકનગર શેરી નં. પ, પાણીના ઘોડા પાસે પેડક રોડ ખાતે રાખેલ છે.

ઘનશ્‍યામભાઇ પરમાર

રાજકોટ : મુળ ગામ, લાપાસરી : હાલ, કોઠારીયા સોલવન્‍ટ સ્‍વ. ઘનશ્‍યામભાઇ મગનભાઇ પરમાર તે દિલિપભાઇ, રિતેશભાઇ, શિતલબેનના પિતાશ્રી તથા દશરથભાઇના મોટાભાઇનું તા.ર૩ ના રોજ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ર૭ ને ગરૂવારના રોજ સાંજે ૩ થી પ તેમના નિવાસસ્‍થાન : કોઠારીયા સોલવન્‍ટ સામે શકિતનગર-૮, શકિતનગર ગેટ ખાતે રાખેલ છે. મો. ૯૯૦૪૦ પ૯૮૪૦.

સુર્યકાન્‍તભાઈ જાની (કનુઅદા)

રાજકોટઃ પૂ.સુર્યકાન્‍તભાઈ ડાહ્યાલાલ જાની (કનુભાઈ- કનુઅદા) તે રાગેશ જાની તથા ઉદીતા આચાર્યનાં પિતાશ્રી, મનોજ આચાર્ય (કેનેડા) તથા રિધ્‍ધીબેન જાનીનાં સસરા, જયંતભાઈ આચાર્ય (પૂર્વ પ્રિન્‍સીપાલ- વિરાણી હાઈસ્‍કુલ)નાં જમાઈ તેમજ જય અને શ્રુતિનાં દાદાશ્રીનું તા.૨૪ સોમવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ ગુરૂવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. રાગેશ જાની મો.૯૮૯૮૦ ૭૮૭૩૬, ઉદીતા આચાર્ય ૦૦૧- ૪૧૬- ૭૪૫૩૮૯૬, રિધ્‍ધી જાની મો.૯૧૦૬૯ ૯૦૧૫૬

ભાઇલાલભાઇ કારિયા

રાજકોટ : પોરબંદર નિવાસી હાલ રાજકોટ ભાઇલાલભાઇ જમનાદાસ કારિયા તે મેહુલભાઇ, શૈલેષ, વૈશાલીબેન સંજયકુમાર મજેઠીયા તથા રેખાબેન શૈલેષકુમાર રૂપારેલીયાના પિતાશ્રી તે જગદીશભાઇ તેમજ વાસુદેવભાઇ લાખાણીના બનેવીનું આજે તા. રપ ના અવસાન થયેલ છે. બેસણું (બંને પક્ષનું) તા. ર૭ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે ગંગેશ્વર મહાદેવ મંદિર, એસ. કે. ચોક, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.