Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021
સ્વામી પ્રેમ નટરાજ (ભાવેશભાઈ પટેલ)નું કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ભાવેશભાઈ કનુભાઈ પટેલ (સ્વામિ પ્રેમ નટરાજ) (ઉં.વ.૫૩)નું તા.૨૧ (રવિવાર)ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૫ ગુરૂવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાકે રાખેલ છે. ગં.સ્વ.શારદાબેન કે.પટેલ (માતુશ્રી) મો.૭૮૭૪૮ ૦૯૦૨૩, જયેશ કે.પટેલ (સ્વામિ પ્રેમ ચિન્મય) (ભાઈ) મો.૯૮૨૫૦ ૪૧૭૨૬, કૃતિ ભાવેશભાઈ પટેલ (પત્ની) મો.૯૯૭૪૦ ૯૦૩૬૬, ધૈર્ય ભાવેશભાઈ પટેલ (પુત્ર) મો.૮૧૪૧૫ ૫૪૪૩૯, હસીતભાઈ ડી.મહેતા (સાળા) મો.૯૨૨૭૨ ૫૨૨૭૨, હારીતભાઈ ડી.મહેતા (સાળા) મો.૯૦૯૯૯ ૩૮૯૧૮

 

એડવોકેટ કે.એલ. વ્યાસના માતુશ્રી તરલિકાબેનનું અવસાન

રાજકોટ : ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતિનાં રાજકોટનાં રહેવાસી ગં.સ્વ.તરલિકાબેન લક્ષ્મિશંકર વ્યાસ, (ઉ.૮પ) તે સ્વ. લક્ષ્મિશંકર ગૌરીશંકર વ્યાસના પત્નિ તથા કે.એલ.વ્યાસ (એડવોકેટ), અમિતભાઇ વ્યાસ (જીલ્લા પંચાયત-રાજકોટ)નાં માતુશ્રી તેમજ જાગૃતિબેન અને પલ્લવિબેનનાં સાસુનું તા.ર૩ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રપને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અમિત એલ.વ્યાસ- મો.૯૪ર૭૭ ૩૧ર૭૩, કે.એલ.વ્યાસ મો.૯૮રપપ ૪૮૬૩૬, જાગૃતિબેન એ.વ્યાસ મો. ૯૬૩૮૯ ૬૯૪૯ર, પલ્લવીબેન કે. વ્યાસ મો. ૯૮૭૯૧ ૯૯૬૧૬

અવસાન નોંધ

ગૌરીબેન દવે

રાજકોટઃ શ્રી ચાતુર્વેદી મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ, સરપદડ નિવાસી, ગૌરીબેન હેમશંકર દવે (ઉ.વ.૯૫) તે સ્વ.હેમશંકર ઘેલારામ દવેના ધર્મપત્નિ, સ્વ.શાંતિલાલ મોહનલાલ દવે તથા જગદીશચંદ્ર મોહનલાલ દવેના કાકી તેમજ સુરેશભાઈ, અશ્વિનભાઈ, દિલીપભાઈ તેમજ સ્વ.રંજનબેન રમેશભાઈ દવે અને સ્વ.શારદાબેન રમણિકભાઈ દવેના માતુશ્રી તથા સ્વ.છગનલાલ રામજીભાઈ પંડયા, વાંકાનેરના દીકરીનું તા.૨૩ (મંગળવાર)ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું / બેસણું તા.૨૫ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦, શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર, પેરેડાઈઝ હોલની પાછળ, ચંદન પાર્ક મેઈન રોડ, રૈયા રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

પ્રજ્ઞાબેન શાહ

રાજકોટઃ મોઢ વણિક પ્રજ્ઞાબેન રોહિતભાઈ શાહ (ઉ.વ.૬૮)(મુ.રાણપુર, હાલ રાજકોટ) તે રોહિતભાઈ જમનાદાસ શાહના ધર્મપત્નિ તથા પ્રતિકભાઈ, મોનાલીબેન અને મીતાલીબેન અમિષભાઈ છેડાના માતુશ્રી, શ્વેતા પ્રતિકભાઈ શાહના સાસુમાં, હિર અમીષભાઈ છેડાના નાની, સ્વ.દિલીપભાઈ જમનાદાસ શાહ, વિરેન્દ્રભાઈ જમનાદાસ શાહ, મીનાબેન હરિશભાઈ દેસાઈના ભાભી, સ્વ.મનુભાઈ શાંતિલાલ દોશીના બેનનું તા.૨૩ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૨૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, સ્થળઃ મોઢ બોર્ડીંગ, ૫- રજપુતપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

શ્વેતાદેવી થાનકી

રાજકોટઃ મૂળ કુછડી / રાજકોટ હાલ ગુંદનહલ્લી, દોડ બેલાપુર, રૂરલ, બેંગ્લોર, રોઝીઝ ગાર્ડન, શ્યામશ્વેતા ફાર્મ નિવાસી શ્વેતાદેવી શ્યામકુમાર થાનકી તેઓ શ્યામકુમાર ધીરેન્દ્રભાઈ થાનકીના ધર્મપત્નિ, ધીરેન્દ્રભાઈ માધવજીભાઈ અને નિલેશ્વરીદેવી ધીરેન્દ્રભાઈ થાનકીની પુત્રવધુ, દિપકભાઈ ધીરેન્દ્રભાઈના નાનાભાઈના ધર્મપત્નિ, ભાવિનભાઈ ધીરેન્દ્રભાઈ થાનકીના ભાભી, ભરતભાઈ લાલજીભાઈ હીરજીભાઈ મોઢા છાયા નિવાસીના બહેન,  મીનલદેવી દિપકભાઈ થાનકી, અભીતાદેવી ભાવિનભાઈના જેઠાણી, દિપ્તીબેન દિલીપભાઈ જોશીના ભાભી, શિવકુમાર તથા ક્રિષ્નાકુમારના માતુશ્રી, ધ્રુવભાઈ તથા પ્રણવના કાકી, ધર્મ અને પરીના ભાભુ, રામભાઈ જોશીના મામીનું તા.૨૦ને શનિવારના રોજ  અવસાન થયેલ છે. હાલના કોરોનાની વર્તમાન પરિસ્થિતિના કારણે સદ્દગતનું  ટેલીફોનીક બેસણું તા.૨૫ ગુરૂવારને સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે અને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ધીરેન્દ્રભાઈ માધવજીભાઈ થાનકી મો.૯૮૨૫૨ ૧૯૬૯૭, દિપકભાઈ ધીરેન્દ્રભાઈ થાનકી મો.૯૪૨૮૨ ૧૩૨૨૬, મીનલદેવી દિપકભાઈ થાનકી મો.૯૪૨૮૨ ૧૩૨૨૮, શ્યામભાઈ ધીરેન્દ્રભાઈ થાનકી મો.૯૩૮૦૮ ૭૬૧૩૩, દિલીપભાઈ જયેન્દ્રભાઈ જોશી મો.૯૪૨૮૨ ૧૧૪૪૯, અભીતાદેવી ભાવિનભાઈ થાનકી મો.૯૫૫૮૯ ૭૧૯૯૫, ભરતભાઈ લાલજીભાઈ મોઢા મો.૯૯૭૯૭ ૪૪૨૪૪

ગુણવંતરાય શેઠ

રાજકોટઃ દશા સો. વ. રાજકોટ નિવાસી ગુણવંતરાય ગીરધરલાલ શેઠ (ઉ.વ. ૮૦) તે સ્વ. મુકતાબેન ગીરધરલાલ શેઠના પુત્ર, અંકિતભાઈ, જીજ્ઞાબેન જીજ્ઞેશભાઈ ચૌધરી, રિદ્ધિબેન મનીષકુમાર ધ્રુવના પિતાશ્રી તથા ધીરજલાલ અને ચંદ્રકાંતભાઈ શેઠના મોટા ભાઈશ્રી તથા સ્વ. જશવંતીબેન, સ્વ. મંજુબેન, સ્વ. કુંદનબેનના ભાઈશ્રી તથા સ્વ. પ્રવિણભાઈ, નટુભાઈ, હરેશભાઈ માંડવીયાના બનેવી શ્રી તા. ૨૩ના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૨૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અંકિત મો. ૯૭૨૫૨ ૯૪૯૨૧, જીજ્ઞાબેન મો. ૯૧૭૩૬ ૦૦૫૨૩, રિદ્ધિબેન મો. ૭૨૨૭૦ ૦૦૭૦૧, ધીરજલાલ મો. ૯૯૧૩૭ ૪૧૦૭૫, ચંદ્રકાંતભાઈ મો. ૯૯૦૯૫ ૫૭૨૪૯

મહેશભાઈ વસાણી

રાજકોટઃ સ્વ. ઈન્દુલાલ કેશવલાલ વસાણીના પુત્ર મહેશભાઈ ઈન્દુભાઈ વસાણી (ઉ.વ. ૫૬) તે દિપકભાઈ ઈન્દુભાઈ વસાણી, અ.સૌ. ઈલાબેન દિલીપકુમાર મશરૂ અને સ્વ. શીલાબેન ભરતકુમાર કારીયાના નાના ભાઈનું તા. ૨૨ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૨૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ મો. ૯૭૩૭૭ ૧૪૫૧૧, ૯૪૨૯૪ ૭૦૫૩૭, ૯૨૭૪૫ ૫૫૫૧૫

જયાબેન પીઠડીયા

રાજકોટઃ મ.ક.સ.સુ. જ્ઞાતિના (નીકાવાવાળા) સ્વ. હંસરાજભાઈ મોહનભાઈ પીઠડીયાના ધર્મપત્ની જયાબેન (ઉ.વ. ૧૦૦)નું તા. ૨૨ના અવસાન થયેલ છે તે સ્વ. અમૃતભાઈ, દિલીપભાઈ તથા ગીરીશભાઈના માતુશ્રી તથા અશ્વિનભાઈ, અતુલભાઈ, જીજ્ઞેશભાઈ, કેતનભાઈ, પીન્ટુભાઈ, પ્રતિકભાઈના દાદીનું બેસણુ તથા પીયરપક્ષની સાદડી તા. ૨૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ઉદયનગર-૧ શેરી નં. ૨૨ મવડી પ્લોટ ખાતે રાખેલ છે.

પ્રભાબેન મોઢા

રાજકોટઃ સ્વ. પ્રભાબેન હરીલાલ મોઢા (ઉ.વ.૮૪) મુ. વિસાવાડા (પોરબંદર) હાલ રાજકોટ નિવાસી તેઓ સ્વ. હરિલાલ પ્રેમજી મોઢાના પત્ની, વિનોદરાય (એ.જી.ઓફિસ), સુનીલભાઇ (એડવોકેટ), ગીતાબેન કાંતિલાલ જોષી, ચન્દ્રિકાબેન દિલિપભાઇ જોષી, નયનાબેન સુરેશભાઇ થાનકી તથા ચેતનાબેન અશ્વિનભાઇ બાપોદરાના માતૃશ્રી, જ્યોતિબેન વિનોદરાય અને પ્રજ્ઞાબેન સુનીલભાઇના સાસુ અને શ્રધ્ધાબેન વિપુલભાઇના દાદીજી સાસુ, વિપુલ, કેતન, કેયુર, વૈશાલી અને પુજા હરીશ જોષીના દાદી તથા હર્ષના પરદાદીનું તા.૨૧ના દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું  તા.૨૫ને ગુરૂવારે  સાજે ૪ થીપ રાખેલ છે. વિનોદરાય હરિલાલ મોઢા - મો. ૯૪૨૭૨ ૧૩૦૦૯, સુનીલભાઈ હરિલાલ મોઢા - મો. ૯૮રપ૪ ૪૯૩૨૯, વિપુલભાઇ વિનોદરાય મોઢા - મો. ૯૭૨૫૪ ૬૧૧૧૫, જ્યોતિબેન વિનોદરાય મોઢા - મો. ૯૬૩૮૫ ૨૧૮૯૨, પ્રગ્નાબેન સુનીલભાઇ મોઢા - મો. ૯૭૧૨૯ ૪૯૩૨૯

જયેશભાઇ ગાંધી

ભાવનગર : ભાવનગર નિવાસી હાલ વેરાવળ જયેશભાઇ નટવરલાલ ગાંધી (ઉ.વ.૬૬) તે સ્વ. અશ્વિનભાઇ તથા મહેન્દ્રભાઇના નાના ભાઇ અશ્વિન મેડીકલ સ્ટોરવાળા તે કરણના પિતાશ્રી તથા પારૂલબેનના પતિ તેમજ સ્વ. હસમુખલાલ હરીલાલ દોશી રાજકોટવાળાના જમાઇનું તા. ર૩-૧૧-ર૧ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું ગુરૂવાર તા. રપ ના રોજ સવારે ૧૦ વાગ્યે જૈન ઉપાશ્રય વેરાવળ મુકામે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હરિસિંહજી પરમાર

રાજકોટઃ મુળ ગામ મુળી હાલ રાજકોટ નિવાસી હરિસિંહજી વાઘસિંહજી પરમાર (જીઈબી) (ઉ.વ.૯૨) તે સ્વ.ભરતસિંહ, કિશોરસિંહ, પ્રવિણસિંહ તથા રાજેન્દ્રસિંહના પિતાશ્રી તથા નરેન્દ્રસિંહ (પીજીવીસીએલ), ગજેન્દ્રસિંહ તથા લકકીરાજસિંહના દાદાજીનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૫ના રોજ સાંજે ૩ થી ૫, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, કસ્તુરબા સ્કૂલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

વિજયાબેન વિઠ્ઠલાણી

વેરાવળઃ અમૃતલાલ મોહનલાલ વિઠલાણી(વિશ્વાસ મશીનરી)ના પત્નિ વિજયાબેન ઉ.૭ર તે સ્વ.લક્ષ્મીદાસ મોહનલાલ વિઠલાણી, લીલાભાઈ મોહનલાલ વિઠલાણીના નાનાભાઈના પત્ની તથા ચંદુભાઈ, રમણીકભાઈ, રજનીકાંતભાઈ, દીનેશભાઈના ભાભી તેમજ મહેશભાઈ(વિશ્વાસ મશીનરી), મહેન્દ્રભાઈ(જયરાજ સેનેટરી), સંજયભાઈ(વિશ્વાસ મશીનરી), પ્રવિણાબેનસ્વ.નટવરલાલ મશરૂ (જુનાગઢ) ના માતૃશ્રી તથા નીલેષભાઈ (ન.પા.કારોબારી ચેરમેન) ના ભાભુ તેમજ સમીર,અક્ષીત,દર્શન ના દાદજી નું તથા સ્વ.ચુનીલાલ વલ્લભદાસ ઉનડકટ (તાલાલા)ના પુત્રીનું. તા.ર૩ને મંગળવાર ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ઉઠમણું તથા પીયરપક્ષ નીસાદડી તા.રપને ગુરૂવારે બપોરે ૪ કલાકે બીલેશ્વર મહાદેવ મંદિર શિક્ષક કોલોની વેરાવળ રાખેલ છે.