Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021
સુરેન્દ્રનગરના ઈલેકટ્રોનિક મીડિયાના રિપોર્ટર વિરેનભાઈ ડાંગરેચાના પિતાનું અવસાન

વઢવાણઃ સુરેન્દ્રનગર શહેરના ઈલેકટ્રોનિક મીડિયાના રિપોર્ટર વિરેનભાઈ ડાંગરેચાના પિતા શંકરભાઈ લાલજીભાઈનું હૃદયરોગના હુમલામાં અવસાન થયુ છે. સ્મશાનયાત્રામાં પત્રકારો વેપારી મિત્રો રાજકીય લોકો જોડાયા અને અંજલી અર્પી હતી.

સદ્ગત તેમની પાછળ પરિવારમાં પત્ની રમાબેન તેમજ પુત્ર વિરેનભાઈ નયનભાઈ, નયનભાઈ, શોભનાબેન, આરતીબેન સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે. શંકરભાઈનું બેસણું શનિવારના રોજ ૪ થી ૬ દરમિયાન અક્ષર પાર્ક, ગુરૂ મહારાજની દેરી સામે દાળમિલ રોડ ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

અવસાન નોંધ

બિલખા સ્ટેટના કુંવરસાહેબ કિશોરસિંહજી વાળાનું દુઃખદ અવસાન : રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ચિત્રકાર : કાલે શનિવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ બિલખા સ્ટેટના કુંવર સાહેબશ્રી કિશોરસિંહજી વાળા કે જેઓ રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ચિત્ર- કલાકાર હતા તે બિલખાના સ્વ.રાજવી દરબારશ્રી રાવત વાળા રામ વાળા સાહેબના દ્વિતીય પુત્ર હતા અને દરબારશ્રી સ્વ.જસવંતસિંહજી વાળાના નાનાભાઈ, કે.એસ.રણજીતસિંહજી વાળા અને સ્વ.કે.એસ. હરિશ્ચંદ્રસિંહજી વાળાના મોટાભાઈ તા.૨૨ના રોજ સ્વર્ગવાસી થયેલ છે. લૌકિક ક્રિયા બંધ છે.  તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૪ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભાનુપ્રતાપસિંહ વાળા (બિલખા) મો.૯૯૦૯૯ ૯૮૨૮૦, વિજયચંદ્રસિંહ બિલખા મો.૯૮૨૫૬ ૨૬૦૮૬, ભવાનીચંદ્રસિંહ વાળા (બિલખા) મો.૯૮૨૫૫ ૫૪૭૦૬

 મહેશભાઇ ઘેડીયા

ઉપલેટા : સોની જ્ઞાતીના મહેશભાઇ જીવનભાઇ ઘેડીયા (જીવન વાસણ વાળા) ઉ.વ.૬પ તે પરેશભાઇ, શૈલેષભાઇ તથા હેતલબેન જયકુમાર ગુસાણી (ખંભાળીયા)ના પિતાશ્રી તથા પાર્થ, શ્રેયસ તથા મન ના દાદા તા. રર ગુરૂવારના રોજ અવસાન પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સદ્ગતનું ટેલીફોનીક બેસણું મો. ૮૭૮૦૦ ર૮૧૮૭, ૯૪ર૯૪ ૭૧૭૯૬ તથા ૯૭૧ર૬ ૪૬૬૭૪ ઉપર રાખેલ છે.

પુરૂજીત પરમાર

રાજકોટ : પુરૂજીત હિમાંશુભાઇ પરમાર તે હિમાંશુભાઇ ધીરજલાલ પરમાર તથા ક્રિષ્નાબેનના પુત્ર તથા હીતાક્ષીના ભાઇનું તા. રર ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ર૪ ના શનિવારે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૯૩ર૮૮ ૮૮૯૩ર, સંજય મો. નં. ૯૭ર૩ર ૯૧રરર, પરેશ મો. નં. ૯૭૩૭૦ ૧પ૮૭૩, ભૂષણ મો. નં. ૮પ૧૧૧ ર૪૬૯૩.

મુકતાબેન રાણપરા

રાજકોટઃ સોની મુકતાબેન દામોદરભાઈ રાણપરા (ઉ.વ.૮૧) તે સ્વ.દામોદરભાઈ ચતુરદાસ રાણપરા (ટંકારાવાળા)ના ધર્મપત્નિ તથા સ્વ.રમેશચંદ્ર, સ્વ.વિનોદભાઈ તથા રાજુભાઈના માતુશ્રી તથા જીવણદાસ હીરજીભાઈ રાધનપરાના દીકરીનું તા.૨૨ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૩ શુક્રવારે સાંજે ૪ થી ૫:૩૦ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

અન્નપુર્ણાબેન મહેતા

ગોંડલ : ઔદચ્યા ગઢીયા બ્રાહ્મણ સ્વ. અન્નપુર્ણાબેન જયંતીલાલ મહેતા (ઉ.વ.૭૧) ત જયુભાઇના ધર્મપત્ની, કિશોરભાઇના નાનાભાઇના પત્ની તેમજ ભુપતભાઇના ભાભી તેમજ હિમાંશુભાઇ (ગોંડલ એસ. ટી.), ધર્મેશભાઇ (ગોંડલ કોર્ટ) ના માતુશ્રી તથા નરેન્દ્રભાઇ, વિજયભાઇ, હિતેશભાઇ, હરેશભાઇના કાકી તથા ખ્યાતિ, કુલદીપ, પ્રણવના દાદીનું અવસાન થયું છે. ઉઠમણું તા. ર૩ ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

નરેન્દ્રભાઈ પાટડીયા

રાજકોટઃ સ્વ.સોની મોહનલાલ ઓધવજીભાઈ પાટડીયા (ઢોલરા વાળા)ના  જયેષ્ઠ પુત્ર નરેન્દ્રભાઈ મોહનલાલ પાટડીયા (ઉ.વ.૬૮) તે કિરીટભાઇ, મહેશભાઈ, અનિલભાઈ, વિજયભાઈના વડીલબંધુ, વિનય તથા જીજ્ઞેશના પિતાશ્રી તેમજ લાલજીભાઈ મોહનલાલ રાણપરા (વડોદરા વાળા)ના જમાઈ તા.૨૨ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૩ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. કિરીટભાઈ મોહનલાલ મો.૯૯૦૪૮ ૧૫૦૬૦, મહેશભાઈ મોહનલાલ મો.૯૯૨૪૨ ૨૪૫૭૯, અનિલભાઈ મોહનલાલ મો.૯૭૧૪૯ ૦૨૦૦૨, વિજયભાઈ મોહનલાલ મો.૯૮૨૪૨ ૪૮૩૮૮, વિનયભાઈ નરેન્દ્રભાઈ મો.૯૯૨૪૫ ૧૩૦૩૪, જીજ્ઞેશભાઈ નરેન્દ્રભાઇ મો.૯૯૦૪૩ ૨૫૬૪૪

રાજેશભાઈ ડોડીયા

રાજકોટઃ લુહાર સ્વ.રાજેશભાઈ છોટુભાઈ ડોડીયા તે પાર્થ અને પ્રિયાંકનાં પિતાશ્રી, હરેશભાઈ, ભાવનાબેન તથા હર્ષિદાબેનનાં ભાઈ, સ્વ.મનસુખભાઈ, પરમાનંદભાઈ, હિંમતભાઈ, સ્વ.નંદાભાઈ, કૃષ્ણકાંતભાઈનાં ભત્રીજા તેમજ જયનાં ભાઈજીનું તા.૨૧ને બુધવારનાં રોજ દુઃખદ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ શુક્રવારે બપોરે ૪ થી ૬ પંચશીલ કોમ્યુનિટી હોલ, પંચશીલ સોસાયટી મેઈન રોડ, દોશી હોસ્પિટલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે

અનિલભાઈ પનારા

રાજકોટઃ જામનગર નિવાસી સ્વ.નરશીભાઈ લક્ષ્મણભાઈ પનારાના પુત્ર સ્વ.અનિલભાઈ નરશીભાઈ પનારા (ઉ.વ.૪૯) તે હર્ષિલ તથા વિધિના પિતાશ્રી, સ્વ.અમૃતભાઈ નરશીભાઈ પનારા, જયવંતીબેન નરેન્દ્રભાઈ ભાદરિયા, સ્વ.નયનાબેન સુરેશભાઈ કરગથરા, નીતાબેન પ્રવીણભાઈ અઘેરા, અનિલાબેન હરેશભાઈ છનિયારાના ભાઈ તથા રીનવ અમૃતભાઈ પનારા અને જીજ્ઞાબેન યજ્ઞેશભાઈ કનોજીયાના કાકા તા.૨૨ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને શનિવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું મો.૯૯૯૮૭ ૭૭૯૪૦, મો.૯૮૯૮૧ ૭૩૨૬૮, મો.૯૪૨૯૮ ૦૫૮૫૧ ઉપર રાખેલ છે.