Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022
અવસાન નોંધ

અંકિતભાઇ છનીયારા

રાજકોટ : અંકિત નટુભાઇ છનીયારા (ઉ.વ.૪ર) તા. ૧૯ ના અક્ષરધામ નિવાસી થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૩ ને સોમવાર બપોરે ૪ થી ૬ પિયરનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. સચીન મો. ૯૩૭૪૧ ૦પ૭૩૦, ૯૪ર૬૯ ૯૧૯પ૯, હરકાંતભાઇ, ૯૪ર૬ર ૬૯૮પ૬, નવીનભાઇ ૯૪રર૬ ૭રપરર, ભગવતીબેન ૭૯૮૪૧ ૧૮૭ર૯ (પ-પ)

રંજનબેન માંડલીયા

રાજકોટઃ ગો.વા.છોટાલાલ ગોરધનદાસ માંડલીયાના ધર્મપત્‍નિ રંજનબેન છોટાલાલ માંડલીયા તે જયેશભાઈ, ભાવેશભાઈ, નિલેશભાઈના માતુશ્રી તેમજ લીંબડીવાળા ઈશ્વરલાલ પોપટલાલના દિકરી તા.૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ના રોજ રામઝરૂખા મંદિર કોઠારીયા નાકા રાજકોટ ખાતે ખાતે રાખેલ છે

કોકીલાબેન શિંગાળા

ગોંડલ : કોકીલાબેન (કોમલબેન) પ્રકાશભાઇ શિંગાળા તે પ્રકાશભાઇ કિશોરભાઇ શિંગાળાના ધર્મપત્‍નીનું અવસાન થયું છે બેસણું તા. ર૩ સોમવાર સાંજે  ૪ થી ૬ વોરાકોટડા રોડ, સરદાર પટેલ આવાસ યોજના કવાટર નં. ૬પ૯ ખાતે રાખેલ છે.

અંકિતભાઇ છનીયારા

રાજકોટ : અંકિત નટુભાઇ છનીયારા (ઉ.વ.૪ર) તા. ૧૯ ના અક્ષરધામ નિવાસી થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૩ ને સોમવાર બપોરે ૪ થી ૬ પિયરનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. સચીન મો. ૯૩૭૪૧ ૦પ૭૩૦, ૯૪ર૬૯ ૯૧૯પ૯, હરકાંતભાઇ, ૯૪ર૬ર ૬૯૮પ૬, નવીનભાઇ ૯૪રર૬ ૭રપરર, ભગવતીબેન ૭૯૮૪૧ ૧૮૭ર૯ (પ-પ)

રંજનબેન માંડલીયા

રાજકોટઃ ગો.વા.છોટાલાલ ગોરધનદાસ માંડલીયાના ધર્મપત્‍નિ રંજનબેન છોટાલાલ માંડલીયા તે જયેશભાઈ, ભાવેશભાઈ, નિલેશભાઈના માતુશ્રી તેમજ લીંબડીવાળા ઈશ્વરલાલ પોપટલાલના દિકરી તા.૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ના રોજ રામઝરૂખા મંદિર કોઠારીયા નાકા રાજકોટ ખાતે ખાતે રાખેલ છે.

કોકીલાબેન શિંગાળા

ગોંડલ : કોકીલાબેન (કોમલબેન) પ્રકાશભાઇ શિંગાળા તે પ્રકાશભાઇ કિશોરભાઇ શિંગાળાના ધર્મપત્‍નીનું અવસાન થયું છે બેસણું તા. ર૩ સોમવાર સાંજે  ૪ થી ૬ વોરાકોટડા રોડ, સરદાર પટેલ આવાસ યોજના કવાટર નં. ૬પ૯ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

શંકરભાઇ રાજાણી

શ્રીજીચરણ રાજકોટઃ સ્‍વ. રામજીભાઇ  દેવજીભાઇ રાજાણીના પુત્ર શંકરભાઇ (ઉ.વ.૮૦) તે સ્‍વ. મોહનભાઇ, સ્‍વ. વલ્લભભાઇ, સોેમજીભાઇ, પ્રવિણભાઇ તેમજ રેવીબેન નટવરલાલ સવજાણી, તેમજ મંગીબેન નંદલાલ દત્તાણીના ભાઇ તેમજ મયુરભાઇ, સંજયભાઇ, ભાવનાબેન ધનસુખલાલ સામાણી, જાગૃતિબેન કિશનકુમાર કાનાણીના પિતાશ્રી તા.૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા.૨૩ના સોમવારના સાંજે ૪.૩૦થી ૫વાગ્‍યા સુધી શ્રી રામ મંદિર, રામનગર મેઇન રોડ, ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.

પ્રાણજીવનભાઇ વિષ્‍ણુસ્‍વામી

રાજકોટઃ મુળગામ નિકાવા (આણંદપર) હાલ રાજકોટના રહિશ રામાનંદી સાધુ સમાજના પ્રાણજીવનભાઇ લક્ષ્મણદાસ વિષ્‍ણુસ્‍વામી (ઉમર વર્ષ ૬૭) તે સ્‍વ. લક્ષ્મણદાસ જીવનરામદાસ વિષ્‍ણુસ્‍વામીના મોટા પુત્ર, ત્રિભોવનભાઇ, રમેશભાઇ, સ્‍વ.કાંતીભાઇ, મુકેશભાઇના ભત્રીજા, પ્રમોદભાઇના મોટાભાઇ મનોજભાઇ, ભાવેશભાઇ, સરલાબેન (વાંકાનેર), ભાવનાબેન (મોરબી)ના પિતાશ્રી, પાર્થ જલક, પ્રથાના દાદાનું તા.૨૨ને રવિવારના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૬ને ગુરુવારના રોજ સાંજના પથી ૭ કલાકે હનુમાન મઢી. બ્રહ્માણી હોલ સામે કોઠારીયા રોડ ખાતે રાખેલ છે. મો.નં. ૯૯૦૪૩ ૪૩૮૯૨, ૯૮૭૯૮ ૪૦૫૨૦

મહેશભાઈ જાની

રાજકોટઃ મોરબી નિવાસી (હાલ રાજકોટ) મહેશભાઈ લાભશંકર જાની (ઉ.વ.૭૬)  તે સ્‍વ.હિંમતલાલ ભવાનીશંકર વ્‍યાસના જમાઈ, સ્‍વ.વર્ષાબેનના પતિ, પૂર્વિબેન તથા રક્ષિતના પિતાશ્રી, કિશોરભાઈ, જગદિશભાઈ, જયેશભાઈ, સ્‍વ.રાજુભાઈના ભાઈ તા.૨૨ રવિવારના રોજ કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું મોરબી મુકામે તા.૨૬ ગુરૂવારે સાંજે ૪થી ૫ સુધી, જયેશભાઈ એલ.જાનીના નિવાસસ્‍થાને, લોહાણાપરા, શેરી નં.૨, મોરબી ખાતે રાખેલ છે.

તુલસીભાઇ ચુડાસમા

રાજકોટઃ તુલશીભાઇ ચુનીલાલ ચુડાસમા(ઉ.વ.૬૨)નું તા.૨૧ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું: તા. ૨૩ ને સોમવારે સાંજે ૫ થી ૬ કલાકે, માર્કેટીંગ યાર્ડ,હુડકો કવાર્ટર, કોમ્‍યુનીટી હોલ, બાપા સીતારામ ચોક, માર્કેટીંગ યાર્ડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.