અવસાન નોંધ
ગીતાબેન ગોહેલ
રાજકોટઃ ખારચીયા વાળા હાલ રાજકોટ મચ્છુ કઠિયા સઈ સુતાર દરજી જ્ઞાતીના દિનેશભાઈ કાન્તીભાઈ ગોહેલના ધર્મપત્નિ સ્વ.ગીતાબેન દિનેશભાઈ ગોહેલ (ઉ.વ.૪૬) આણંદપર વાળા ભુપતભાઈ અમરશીભાઈ ટંકારિયાની દીકરી તથા કૌશલ, ધારાબેનના માતુશ્રી તથા ગીરીશભાઈ, વર્ષાબેન, સ્વ.નયનાબેન, રસીલાબેન, સ્વ.સરોજબેનના ભાભીનું તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કોઠારીયા રોડ રણુજા મંદીરે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. દિનેશભાઈ મો.૯૪૨૯૨ ૪૬૩૭૯, ભુપતભાઈ અમરશીભાઈ ટંકારિયા મો.૯૯૭૪૫ ૯૬૧૪૪ (૩૦.૨)
રાજેશભાઈ ફીચડીયા
રાજકોટઃ ફીચડીયા રાજેશ રમેશભાઈ (રાજુ) તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ના સવારે ૧૦ થી ૧૧ રાખેલ છે. મો.૯૮૨૫૭ ૧૫૫૬૩ (૩૦.૨)
બીપીનભાઇ કંડોલીયા
રાજકોટઃ ખાંટ (રાજપુત) બીપીનભાઇ સાતાભાઇ કંડોલીયા (ઉ.વ. ૬૯) તે યોગેશભાઇ, અનિલભાઇ, અમિતભાઇના પિતાશ્રીનું તા. ૧૭ શુક્રવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર૦-૬-ર૦રર સોમવાર સાંજે ૪ થી ૬ સ્થળઃ ખાંટ રાજપૂત સમાજની વાડી, નહેરૂનગર, બોલબાલા માર્ગ, આહીર ચોક પાસે, રાજકોટ. મો. અમિત-૯૮ર૪ર ૯૧૪૩૩, યોગેશ-૯૬ર૪૧ ર૪રર૮ (૭.રપ)
રેણુકાબેન જોશી
રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો વિપ્ર ભગીની ગં.સ્વ.રેણુકાબેન ભરતભાઇ જોશી (અમદાવાદ) જે સ્વ. જેન્તીલાલ ફુલશંકર ત્રિવેદી (જસદણ) ના દિકરી તથા રાજુભાઇ, કપિલભાઇના બેનનું તા.૧૫ના અવસાન થયેલ છે. તેનું પિયર પક્ષનું બેસણું તા.૨૦ ના સોમવારે સાંજે ૪.૩૦થી ૬ ધારેશ્વર મંદિર, ભકિતનગર સકર્લ રાખેલ છે.
મંજુલાબેન બુધ્ધદેવ
રાજકોટઃ મંજુલાબેન મુકુન્દરાય બુધ્ધદેવ તે ગૌ.વા. મુકુન્દરાય કલ્યાણજીભાઈ બુધ્ધદેવ (ભીખુભાઈ તમાકુવાળા)નાં ધર્મપત્નિ તથા ગૌ.વા. દિનેશભાઈ, ઉમેશભાઈ તથા જીગ્નેશાઈ અને શીતલબેન રાજેનભાઈ શીંગાળાનાં માતુશ્રી, ગૌ.વા. ગોરધનદાસ કલ્યાણજીભાઈ બુધ્ધદેવનાં ભાભી, અંકિત, કેયુર, હાર્દીક, તનમય, ધૈર્ય, ધ્રુવીના દાદી તથા જમનાદાસ વાલજીભાઈ કેશરીયા (મેંગળીવાળા)નાં પુત્રી તેમજ સુરેશભાઈ, દલસુખભાઈ, કમલેશભાઈ, દિનેશભાઈનાં મોટાબેન તા.૧૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તથા પીયર પક્ષની સાદડી તા.૨૦ સોમવાર સમય સાંજે ૪:૩૦ થી ૬ રાષ્ટ્રીય શાળા, રાજકોટ ખાતે રાખેલ છે.
બીપીનભાઇ કંડોલીયા
રાજકોટઃ ખાંટ (રાજપુત) બીપીનભાઇ સાતાભાઇ કંડોલીયા (ઉ.વ. ૬૯) તે યોગેશભાઇ, અનિલભાઇ, અમિતભાઇના પિતાશ્રીનું તા. ૧૭ શુક્રવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર૦-૬-ર૦રર સોમવાર સાંજે ૪ થી ૬ સ્થળઃ ખાંટ રાજપૂત સમાજની વાડી, નહેરૂનગર, બોલબાલા માર્ગ, આહીર ચોક પાસે, રાજકોટ. મો. અમિત-૯૮ર૪ર ૯૧૪૩૩, યોગેશ-૯૬ર૪૧ ર૪રર૮
રેણુકાબેન જોશી
રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો વિપ્ર ભગીની ગં.સ્વ.રેણુકાબેન ભરતભાઇ જોશી (અમદાવાદ) જે સ્વ. જેન્તીલાલ ફુલશંકર ત્રિવેદી (જસદણ) ના દિકરી તથા રાજુભાઇ, કપિલભાઇના બેનનું તા.૧૫ના અવસાન થયેલ છે. તેનું પિયર પક્ષનું બેસણું તા.૨૦ ના સોમવારે સાંજે ૪.૩૦થી ૬ ધારેશ્વર મંદિર, ભકિતનગર સકર્લ રાખેલ છે.
ગીતાબેન ગોહેલ
રાજકોટઃ ખારચીયા વાળા હાલ રાજકોટ મચ્છુ કઠિયા સઈ સુતાર દરજી જ્ઞાતીના દિનેશભાઈ કાન્તીભાઈ ગોહેલના ધર્મપત્નિ સ્વ.ગીતાબેન દિનેશભાઈ ગોહેલ (ઉ.વ.૪૬) આણંદપર વાળા ભુપતભાઈ અમરશીભાઈ ટંકારિયાની દીકરી તથા કૌશલ, ધારાબેનના માતુશ્રી તથા ગીરીશભાઈ, વર્ષાબેન, સ્વ.નયનાબેન, રસીલાબેન, સ્વ.સરોજબેનના ભાભીનું તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કોઠારીયા રોડ રણુજા મંદીરે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. દિનેશભાઈ મો.૯૪૨૯૨ ૪૬૩૭૯, ભુપતભાઈ અમરશીભાઈ ટંકારિયા મો.૯૯૭૪૫ ૯૬૧૪૪
રાજેશભાઈ ફીચડીયા
રાજકોટઃ ફીચડીયા રાજેશ રમેશભાઈ (રાજુ) તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ના સવારે ૧૦ થી ૧૧ રાખેલ છે. મો.૯૮૨૫૭ ૧૫૫૬૩