Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021
કોંગ્રેસ અગ્રણી - સીન્ડીકેટ સભ્ય ડો.ધરમ કાંબલીયાના માતુશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટ : કાંબલીયા સોનાબેન દેસુરભાઈ (ઉ.વ.૮૫) તે વજસીભાઈ કાંબલીયા, કાનાભાઈ કાંબલીયા, ગોવિંદભાઈ કાંબલીયા, ડો.ધરમભાઈ કાંબલીયા (મો.૯૪૨૭૨ ૭૭૪૮૮) (સીન્ડીકેટ સભ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી), ભારતીબેન વી. વાઢેલના માતુશ્રીનું આજે ૧૫-૭-૨૦૨૧ના ગુરૂવારે દુઃખદ અવસાન થયેલ છે.

અવસાન નોંધ

ડો. રાજેન્દ્ર ત્રિવેદીના કાકાનું અવસાન : કાલે ટેલીફોનીક બેસણુ

રાજકોટ : ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો જ્ઞાતિ મૂળ જસદણ વડોદરા નિવાસી હર્ષદભાઈ મગનલાલ ત્રિવેદી ઉં. વર્ષ ૭૪ તારીખ ૧૪-૭-૨૧ ના રોજ અવસાન થયેલ છે. તે કરિશ્મા બેન ના પિતાશ્રી, બળવંતભાઈ સ્વ. રમેશભાઈ, દિનેશભાઈ, તથા  સ્વ.શોભનાબેનનાં નાનાભાઈ અને ડો. રાજેન્દ્ર ત્રિવેદી,  રૂદ્રેશભાઈ, ઋષિ ભાઈ, વિમલભાઈ,  નીરજભાઈ તથા મનીષભાઈ ના કાકા તથા રાજુભાઈ, ચેતનભાઇ ના મામા નું દુઃખદ અવસાન થયેલ છે.

ટેલિફોનિક બેસણું કાલે તા.૧૬નાં રોજ સાજે ૪ થી ૬ છાયા બેન ત્રિવેદી મો. ૯૨૬૫૬૭૫૫૦૮, મો. ૯૬૬૨૮૦૯૭૪૨, ડો. રાજેન્દ્ર ત્રિવેદી મો.૯૮૨૪૦ ૪૧૫૪૧, કુંદનબેન ત્રિવેદી મો. ૬૩૫૧૦ ૩૮૭૫૨ પર રાખેલ છે.

 માધવજીભાઇ દસાડીયા

રાજકોટઃ મુળગામ (વીરપર-વેરતીયા) હાલ રાજકોટ નિવાસી માધવજીભાઇ (મહેન્દ્રભાઇ) બાબુભાઇ દસાડીયા તે બાબુભાઇ બાવાભાઇ દસાડીયાના પુત્ર તેમજ દિનેશભાઇના મોટાભાઇ, આદિત્યભાઇના (પિતાશ્રી) તેમજ ભાવેશભાઇ મોહીતભાઇના (અદા) તેમજ જગદીશકુમાર હિરાણીના (સાળા) તથા જીજ્ઞેશકુમાર પાડલીયાના (સસરા) તથા વશરામભાઇ ભુરાભાઇ ભાટીયાના જમાઇ તા.૧૪ના રોજ શ્રીરામચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૬ના રોજ રાખેલ છે. શાંતેશ્વર મંદિર ગોંવિદનગર મેઇન રોડ સાંજે ૪ થી ૬  દિનેશભાઇ દસાડીયા મો.૯૯૭૯૯ ૫૨૦૩૦, ભાવેશભાઇ દસાડીયા મો.૯૮૨૪૪ ૪૫૮૫૭, આદિત્યભાઇ દસાડીયા ૯૬૬૨૭ ૦૦૧૯૦, જગદીશકુમાર હિરાણી  ૭૦૪૬૬ ૮૮૮૩૭, જીજ્ઞેશકુમાર પાડલીયા ૯૯૭૯૦ ૧૩૨૧૬

હર્ષદરાય યાજ્ઞિક

રાજકોટઃ મહારાજશ્રી ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતિના સ્વ. હર્ષદરાય કાંતીલાલ યાજ્ઞિક જે. જીતેન્દ્રભાઇ યાજ્ઞિક તથા પ્રદીપભાઇ યાજ્ઞિકના  મોટાભાઇ તથા ચંદ્રીકાબેન પંડયાના લધુબંધુ તથા નેદાલીબેનના અદાનું  તા.૧૩ના દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૧૫ને ગુરુવારના સાંજે ૫ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. મો.૯૬૨૪૦૯૮૬૯૧ જીતેન્દ્રભાઇ , ૯૧૪૦૧ ૮૦૨૦૨ માધવીબેન

ચંદ્રકાન્તભાઈ માણેક

રાજકોટઃ કચ્છ અંજારના વતની ચંદ્રકાંતભાઈ માણેક (ઉ.વ.૬૭) હાલ રાજકોટ તે સ્વ.કમળાબેન ગોરધનદાસ માણેકના પુત્ર, તે ગં.સ્વ.લીલાવતીબેન શંભુભાઈ ઠકકરના જમાઈ, ફાલ્ગુની બેનના પતિ, ભીષ્મ અને શ્વેતાંગ (સન્ની)ના પિતા, સેજલ અને જાન્વીના સસરા, હિતીકાના દાદા, ભારતીબેન, નિરૂપમાબેન, દક્ષાબેન અને મુધુસુદનભાઈના ભાઈ, મંજુબેનના દિયર બુધવારે તા.૧૪ના રોજ રામશરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું શુક્રવારના તા.૧૬ના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ફાલગુનીબેન મો.૯૩૨૩૨ ૨૭૯૫૧, મધુસુદનભાઈ મો.૯૨૨૪૯ ૯૬૪૬૩, ભીષ્મ મો.૯૮૨૦૧ ૦૭૬૬૭, શ્વેતાંગ (સન્ની) મો.૯૬૩૮૦ ૨૦૬૬૪

અનસુયાબેન ટાંક

રાજકોટઃ સ્વ. ઓધવજીભાઈ રણછોડભાઈ ટાંકના મોટા  પુત્ર  મનસુખભાઈ ટાંકનાં ધર્મપત્નિઅનસુયાબેન (ઉ.વ. ૭૫) તે પ્રવિણભાઇ, નરેન્દ્રભાઈ, દિનેશભાઈ. ધનકુંવરબેનનાં ભાભી તથા જયેશ, હરેશ વીણાં ભારતીબેનનાં માતુશ્રી તથા ભરતભાઈ ટાંક અને ઈશ્વરભાઈ ગોહેલ તેમજ ગીતાબહેન ટાંક નાં સાસુ તે વત્સલ  તુષારનાં દાદિનો અક્ષરવાસ  તા.૧૨ અષાઢી બીજનાં થયેલ છે. સદગતનું  ટેલીફોનીક બેસણુંર્ં શુક્રવાર તા.૧૬ના સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. મો. વીણાંબેન. ૯૮૯૨૫૨ ૧૧૯૧ ગીતાબેન ૯૭૨૩૧ ૭૬૮૯૬, તુષાર.૯૦૮૧૫૦ ૭૦૭૦

ભરતભાઈ સીધ્ધપુરા

રાજકોટઃ મૂળ વીરપુર, હાલ રાજકોટ નિવાસી ભરતભાઈ રવજીભાઈ સીધ્ધપુરા (ઉ.વ.૫૬) (મુકંદ સ્ટીલ વર્કસ વાળા) તે મુકુંદભાઈ, વિનોદભાઈ, મહેશભાઈ, દર્શનભાઈના ભાઈ તથા હાર્દિકભાઈ, સુજલભાઈના પિતાશ્રી તેમજ રાહુલના કાકાનું તા.૧૪ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. વિનોદભાઈ મો.૯૯૯૮૧ ૬૯૫૬૨, મહેશભાઈ મો.૯૮૨૫૧ ૩૦૫૫૧, હાર્દિકભાઈ મો.૯૫૫૮૫ ૩૮૮૩૮, દર્શનભાઈ મો.૯૮૨૪૬ ૫૩૯૮૫, રાહુલભાઈ મો.૯૬૨૪૭ ૭૭૭૦૦

ઉપેન્દ્રભાઈ વાઘેલા

રાજકોટઃ નિવાસી (ગુર્જર ક્ષત્રિય કડિયા) સ્વ.અમૃતલાલ જે. વાઘેલા તથા ગં.સ્વ.જયાબેન એ.વાઘેલાનાં પુત્ર ઉપેન્દ્રભાઈ (છોટુભાઈ) વાઘેલા (ઉ.વ.૬૫) તે હર્ષદભાઈ, રાજુભાઈ અને મુકેશભાઈના મોટાભાઇ (વી.આર્ટ, વાળા) રેણુંકાબેનના પતિ તથા દિશા, ખુશ્બુ, ભકિતના પિતાશ્રીનું તા.૧૪ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૬ શુક્રવારના રોજ સાંજે ૫ થી ૭ તેમના નિવાસસ્થાન ''ધરતી એપાર્ટમેન્ટ'', ભકિતનગર સર્કલ પાસે, જલારામ ચોક, રાજકોટ ખાતે રાખેલ છે. રાજુભાઈ મો.૯૮૭૯૮ ૩૬૩૭૧, મુકેશભાઈ મો.૯૮૭૯૪ ૫૪૮૫૫

ગૌરવભાઈ કવઈયા

રાજકોટઃ નિવાસી (લુહાર) સ્વ.મનહરભાઈ કવઈયા  (કાર્ટૂનિસ્ટ)ના મોટાપુત્ર ગૌરવભાઈ કવઈયા અવલ ઈન્ડસ્ટ્રીઝવાળા (ઉ.વ.૬૩) તે નિર્મિતભાઈ અને દ્વેતાબેનના પિતાશ્રી અને હિરલકુમાર ઠકકરના સસરા તથા વિશેષ કવઈયાના મોટાભાઈ તેમજ સ્વ.હિંમતલાલ શિંગાળાના જમાઈ અને કિર્તીભાઈ, કૃણાલભાઈના બનેવી તા.૧૪ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, નિર્મિત મો.૯૯૭૯૨ ૦૪૬૬૪, હિરલકુમાર મો.૯૯૨૪૩ ૭૬૧૪૪, વિશેષ મો.૯૭૨૬૯ ૩૪૫૪૩, તેમજ સસરા પક્ષની સાદડી કિર્તીભાઈ મો.૯૮૯૮૪ ૨૭૪૬૬, કૃણાલભાઈ મો.૭૮૭૮૫ ૬૭૬૭૭ રાખેલ છે.

સતિષભાઇ હરણેશા

રાજકોટ : સતિષભાઇ મનસુખભાઇ હરણેશા (લુણીવાવ) તે વિજયાબેનના પુત્ર, જીજ્ઞેશભાઇ, સંજયભાઇ, મહેશભાઇ, મનીષભાઇ, તથા ચિરાગના ભાઇ, રમણીકભાઇ, પ્રફુલ્લભાઇ, તથા બટુકભાઇના ભત્રીજા, છાયા, નૈતિક, શ્રેયાંસના કાકાનું તા. ૧૪ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ રાખેલ છે. મો. ૯૮૯૮૮ પ૧૦૦૩, મો. ૮૪૬૯ર ૬૩૪પર, મો. ૯૭ર૪૩ ૩૧૬૧૯