અવસાન નોંધ
લાભુબેન ગોહીલ
રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ. લાભુબેન વિજયસિંહ ગોહિલ, તે સ્વ. વિજયસિંહ કેશરીસિંહ ગોહિલ ના (ધર્મ પત્ની) રાજેન્દ્રસિંહ વિજયસિંહ ગોહિલ તથા શૈલેષભાઈ વિજયસિંહ ગોહિલ (માહિતી ખાતુ) ના (માતૃ શ્રી) રાજેન્દ્રભાઈ નકુમ તથા ધિરેન્દ્રભાઈ ચાવડાના (સાસુ) પ્રતીક રાજેન્દ્રસિંહ ગોહિલ રાહુલ શૈલેષભાઈ ગોહિલ ના (દાદીમાં) નું તા.૧૩ ને શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ ટેલીફોનીક બેસણું તા. ૧૬ ને સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે.રાજેન્દ્રસિંહ વિજયસિંહ ગોહિલ (પુત્ર) શૈલેષભાઈ વિજયસિંહ ગોહિલ (પુત્ર) ૯૮૨૫૪ ૭૯૧૪૪ , પ્રતીક રાજેન્દ્રસિંહ ગોહિલ (પૌત્ર) ૯૯૨૫૨ ૩૬૧૯૧, રાહુલ શૈલેષ ભાઈ ગોહિલ (પૌત્ર) ૯૯૨૫૦ ૩૬૧૬૫, રાજેન્દ્રભાઈ આર. નકુમ (જમાઈ) ૯૫૧૦૭ ૨૦૭૦૬, ધીરેન્દ્રભાઈ યુ. ચાવડા (જમાઈ) ૯૩૭૬૫ ૧૮૦૧૮ (૪૦.૭)
જનકબા ઝાલા
રાજકોટઃ મૂળ મેઘપર ઝાલા હાલ રાજકોટ ઝાલા વિભુભા ખુમાનસિંહના પત્ની જનકબા (ઉ.વ. ૭૧) તે પ્રદ્યુમનસિંહ (પાયલોટ-૧૦૮ એમ્બ્યુલન્સ), નરેન્દ્રસિંહના માતુશ્રી તથા મંદિપસિંહ પ્રદ્યુમનસિંહ, ધર્મરાજસિંહ નરેન્દ્રસિંહ, ધર્મવીરસિંહ નરેન્દ્રસિંહના દાદીમાનું તા. ૧૪ને શનિવારના અવસાન થયુ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૬ના સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન વિજયનગરમાં રાખેલ છે.
પ્રભાવતીબેન ભટ્ટ
કુતિયાણાઃ પ્રભાવતીબેન ચંદ્રકાંતભાઈ ભટ્ટ (ઉ.વ. ૭૭) હાલ દારેસલામ (આફ્રિકા) તે કમલેશભાઈ અને જયશ્રીબેન (બેંગ્લોર)ના માતુશ્રી તથા સૂર્યકાંતભાઈ મોહનલાલ કેલૈયાના બહેન તેમજ દુષ્યંત, મિતેષ અને પારસના ફઈનું તા. ૬ને શુક્રવારે અવસાન થયેલ છે.
છોટાલાલ દવે
કેશોદઃ મુળ મઢડા નિવાસી શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ છોટાલાલ ડાયાલાલ દવે ( ઉ. વ.૯૦) તે સ્વ. બાબુભાઈ સ્વ. બચુભાઈ અને સ્વ. નાનાલાલભાઈના નાનાભાઈ અને સ્વ. રમેશ ચંદ્ર તથા ઈશ્ચરલાલ અને રાજુભાઈ, દિનેશભાઈ, કિષનાભાઈ, ભરતભાઇ, કમલેશ તથા જયશ્રીબેન બળવંતભાઈ ત્રિવેદી ના પિતા તથા બોરવાવ નિવાસી સ્વ. રામશંકર ગંગારામ ભટ્ટ ના જમાઈનું તા.૧૧ ના રોજ દુખદ અવસાન થયેલ છે સદગતનુ ઉઠમણુ અને સસુર પક્ષની સાદળી બંને મઢડા ગામે ભિમ નાથ મહાદેવ ના મંદિરે તા. ૧૪ ને શનિવારે મઢડા મુકામે બપોર ના ૩ થી પ વાગ્યા સુધી કોવિડ ગાઈડ લાઈનના પાલન સાથે રાખેલછે. કિષનાભાઈ મો.. ૯૭૭૩૨૭૦૦૫૪ રાજુભાઈ મો. ૯૫૧૦૦૯૪૯૩૬
સુનિલ વસા
રાજકોટઃ સુનીલ શાંન્તીલાલ વસા તે શાન્તીલાલ દલીચંદ વસાના પુત્ર વર્ષાબેનના પતિ, સ્વ.શૈલેશભાઈના નાનાભાઈ, રોનક અને સોનમના પિતાશ્રી, પૂજા તથા સિધ્ધાર્થ શાહના સસરા, નગીનદાસ વીરચંદ દોશી (જામજોધપુરવાળા)ના જમાઈ તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૬ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મુકેશ વસા મો.૯૪૨૬૪ ૭૩૪૯૦, રોનક વસા મો.૯૯૭૯૩ ૦૦૨૪૮ (૩૦.૭)
મનહરલાલ ભુવા
રાજકોટઃ મુળ ધ્રોલ હાલ રાજકોટ ગૌ.વા. સ્વ. સોની મનહરલાલ ભગવાનજીભાઇ ભુવા, (ઉં.વ.૭૬) તે ગૌ.વા. સોની ભગવાનજીભાઇ હીરજીભાઇ ભુવા (ધ્રોલવાળા)ના પુત્ર તથા જસવંતીબેનના પતિ, તે ગૌ.વા. સોની દેવકરણભાઇના નાનાભાઇ તથા શ્રી જયસુખભાઇના મોટાભાઇ તે સ્વ. ઇચ્છાબેન તથા સ્વ. કમળાબેનના નાના ભાઇ, તે ગૌ.વા. રમેશચંદ્ર તથા ભાવેશભાઇ તથા પ્રકુલાબેનના પિતાશ્રી, તે વિનિત, ઋત્વિક, હેતાક્ષી તથા આનલના દાદા તથા લલિતકુમારના સસરા, ગૌ.વા. સોની હિરાલાલ ગોવિંદજી ફીચડીયા (હડાળાવાળા)ના જમાઇ તા.૧૪ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. બંને પક્ષનું બેસણું આજે શનીવારે બપોરે ૪-૩૦ થી ૬ રાખેલ છે. શ્રી વાઘેશ્વરી માતાજીની વાડી યુનીટ-૩, રામનાથપરા, રાજકોટ જયસુખભાઇ-૯૪૨૮૮ ૬૨૩૮૮, ભાવેશ ૮૧૬૦૮ ૫૮૬૩૯ પિયર પક્ષ : માધવભાઇ-૯૮૨૫૦ ૭૫૦૨૮
હર્ષાબેન દવે
રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ હર્ષાબેન પ્રકાશભાઈ દવે તે મિલનભાઈ દવે (નિવૃત યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યુન્સ)ના માતુશ્રી તે કીર્તિબેનના સાસુ, મનોજભાઈના ભાભુનું તા.૧૪ને શનિવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને સોમવારે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. મિલનભાઈ મો.૯૯૨૫૧ ૧૨૧૨૧, કીર્તિબેન મો.૯૮૭૯૫ ૫૧૧૮૮, મનોજભાઈ મો.૯૭૧૪૯ ૧૮૧૮૩
રેવાબેન વાઢેર
રાજકોટઃ રેવાબેન ત્રીકમભાઇ વાઢેર (ઉ.૮૩) તે ભીખાભાઇ ટી.વાઢેરના માતુશ્રીનું તા. ૧ર/૦૮/ર૦ર૧ ના રોજ અવસાન થયેલ છે તેમની ઉત્તરક્રિયા તા.૧૮/૮/ર૦ર૧ ના રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
કાશીબેન પોપટ
ઉના :.. ગીરગઢડા નિવાસી ગં. સ્વ. કાશીબેન રવજીભાઇ પોપટ (ઉ.વ.૯૧) તે સ્વ. રવજીભાઇ રામજીભાઇ પોપટના ધર્મપત્ની તે સ્વ. જેન્તીભાઇ (મુંબઇ) તથા અમૃતલાલ (નાનુભાઇ) (હરમડીયા), સ્વ. કિશોરભાઇ કુરજીભાઇ પોપટ (ઉના)ના ભાભી તે ભરતભાઇ, અરવિંદભાઇ (મુંબઇ) યોગેશભાઇ (મુંબઇ) તથા શારદાબેન ધીરજલાલ ઠકરાર (કોડીનાર), કમળાબેન કેશવલાલ શીંગાળા (ઉના), ભારતીબેન જમનાદાસ અઢીયા (કેશોદ), હંસાબેન નટવરલાલ શીંગાળા (વેરાવળ), કંચનબેન કિરીટકુમાર ધનેશા (જુનાગઢ) ના માતુશ્રી તે સ્વ. વાલજીભાઇ મોનજીભાઇ લુકકા (તાલાળા)ના પુત્રી તા. ૧૩ ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા. ૧૬ મીએ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. મો. ભરતભાઇ ૮૧ર૮પ ૩૯૭પ૧, અરવિંદભાઇ મો. ૯૩રરર ૧ર૯૭૮, યોગેશભાઇ મો. ૯૩રરર રરપ૮૯, મનસુખભાઇ મો. ૯૪૦૯૧ ર૩૭૮૯, જીતુભાઇ મો. ૮૧પ૩૦ ૪રપપ૭, શાંતિભાઇ મો. ૯૪ર૭૩ ૮૪૯૯૦, જીતેન્દ્રભાઇ મો. ૯૯ર૯૭ ૦પ૪૧૭
પરીનભાઇ કામાણી
રાજકોટઃ મોટી મોણપરી નિવાસી અને હાલ જુનાગઢ સ્વ. શૈલેષભાઇ જેઠાલાલ કામાણીના પુત્ર તે રોનક કામાણીના મોટાભાઇ સ્વ. પરીનભાઇ શૈલેષભાઇ કામાણી તા.૧૩ને શુક્રવારના રોજ અરિહંત શરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિનાં કારણે સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને સોમવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે રાખેલ છે. ધર્મેશ કામાણી મો.૯૮૨૫૨ ૨૪૭૪૪, જતીન કામાણી ૯૮૨૫૨ ૪૭૩૬૬, રોનક કામાણી ૮૧૨૮૧ ૮૧૭૩૪, પારસ કામાણી ૯૮૭૯૫ ૨૪૭૭૮