Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021
ગોંડલના રામ રોટીવાળા લાલદાસજીના પત્નીનું નિધન

ખીરસરાઃ ગોંડલના રામ રોટીવાળા સંત શ્રી લાલદાસબાપુના ધર્મપત્ની વ્રજકુંવરબેન રામકબીર (ઉ.૯૮) તે મહંતશ્રી રામદાસબાપુ, પ્રભુદાસજી, સ્વ.વનમાળીદાસજી, કિશોરભાઇ, મંજુલાબેન, સંગીતાબેન(રાજકોટ)ના માતુશ્રી તેમજ રાજુભાઇ, જયેશભાઇ, નિતીનભાઇ, વિશાલભાઇ, અતુલભાઇ, તેજસભાઇ તથા મીનાબેન, હિનાબેનના દાદીમાં તા.૧ર રવિવારે ભાદરવા સુદ છઠ્ઠના દિવસે નિર્વાણ પામેલ છે.

અવસાન નોંધ

હરીશભાઈ નકુમ

રાજકોટઃ નિવાસી કારડીયા રાજપૂત સ્વ.હરીશભાઈ જોરસિંગભાઈ નકુમ તે સ્વ.જોરસિંગભાઈ મનજીભાઈ નકુમના પુત્ર, યશભાઈ હરીશભાઈ નકુમના પિતા તથા મહેન્દ્રભાઈ, જગદીશભાઈ, સ્વ.જયવંતભાઈ, મીનાબેનના ભાઈનું તા.૧૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ સાંજે ૪ થી ૬ ભગવાન ભુવનવાડી, પંચનાથ હોસ્પીટલની સામેની શેરી, રાજકોટ ખાતે રાખેલ છે. યશભાઈ નકુમ મો.૯૭૭૩૦ ૩૫૧૦૯, મહેન્દ્રભાઈ નકુમ મો.૯૫૭૪૬ ૫૯૩૩૪, શકિતસિંહ ચૌહાણ મો.૭૬૯૮૧ ૦૦૧૭૧

દયાબેન કટારીયા

રાજકોટઃ જામનગર નિવાસી દયાબેન મુળજીભાઈ કટારીયા (ટંકારાવાળા) તે ગીરીશભાઈ કટારીયા (જીએમસી) જગદીશભાઈ તથા નિલેષભાઈના માતુશ્રી તથા હડાળાવાળા ઠા.છગનલાલ પુંજાભાઈ અનડકટના દિકરી તા.૧૨ના રોજ શ્રીજીરણ પામેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૧૩ સોમવારે સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી રાખેલ છે. ગીરીશભાઈ મો..૯૮૨૫૧ ૯૯૨૨૦, જગદીશભાઈ મો.૯૮૨૫૨ ૧૨૭૫૨, નિલેષભાઈ મો.૮૨૦૦૨ ૭૪૪૩૬, પ્રવિણભાઈ અનડકટ મો.૯૪૨૭૦ ૬૬૮૨૫

નરેન્દ્રભાઈ રૂપારેલ

રાજકોટઃ સ્વ.પ્રભુદાસભાઈ કાનજીભાઈના પુત્ર સ્વ.નરેન્દ્રભાઈ પ્રભુદાસભાઈ રૂપારેલ (ઉ.વ.૭૪) (સંભાજીબીડીના મેનેજર) તે આનંદભાઈ રૂપારેલ અને ચેતનાબેન સંદીપકુમાર ગણાત્રાના પિતા તેમજ સ્વ.પ્રવીણભાઈ, સ્વ.નગીનદાસભાઈ, ગીરધરભાઈ, મધુભાઈ તેમજ પ્રમોદભાઈ અને સ્વ.કુસુમબેન શાંતિલાલ પોપટ, સ્વ.વનીતાબેન મનસુખલાલ ગણાત્રાના ભાઈ તેમજ સ્વ.કાંતિલાલ દેવકરણ કેસરીયાના જમાઈ અને સ્વ.અશ્વિનભાઈ, હર્ષદભાઈ, સુરેશભાઈના બનેવી તથા કાંતિલાલ અમૃતલાલ ધનેશાના વેવાઈનું તા.૧૧ના રોજ રાજકોટ દુઃખદ અવસાન થયું છે. તેમનું ટેલીફોનીક બેસણું અને સસરાપક્ષની સાદડી તા.૧૩ના સોમવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. આનંદ મો.૯૯૦૯૦ ૨૦૩૨૦, મો.૯૮૨૫૧ ૫૧૪૪૦, ઉષાબેન મો.૯૯૧૩૩ ૨૩૯૨૩, મધુભાઈ મો.૯૯૨૪૮ ૮૬૨૫૧, સુરેશભાઈ મો.૮૨૩૮૭ ૧૨૨૪૨

અરૂણાબેન ખીમાણી

વિરપુરઃ ઠા. પ્રવીણચંદ્ર છોટાલાલ ખીમાણી (હિંગળાજ પાન) ના ધર્મપત્ની અરૂણાબેન (ઉ.વ. પ૬) તે સ્વ. કલ્પેશભાઇ તથા ભાવેશભાઇના માતુશ્રીનું તા.  ૧ર રવિવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી બંને સાથે તા. ૧૩ સોમવારના રોજ સાંજના પ થી ૬ લોહાણા મહાજનવાડી, બસ સ્ટેન્ડ રોડ, વિરપુર (જલારામ) રાખેલ છે.

ધર્મેન્દ્રબા જાડેજા

ધ્રોલઃ મૂળ જાયવા નિવાસી (હાલ ધ્રોલ) પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ લાલુભા જાડેજાના ધર્મપત્ની ધર્મેન્દ્રબા (ઉ.વ. ૭૧) તે અશ્વિનસિંહ જાડેજા (શ્રી ચંદ્રસિંહજી હાઇસ્કુલ-ધ્રોલ) ના માતુશ્રી તથા વિશ્વીદીપસિંહના દાદીમાનું તા. ૧૦ના રોજ અવસાન થયેલ છે.

જયોતિબેન જોગીયા

આદિત્યાણા : જયોતિબેન સતિષભાઇ (ઉ.વ.પ૩) તે સતિષભાઇ ચંદુભાઇ જોગીયાના ધર્મપત્ની પ્રશાંત અને વિમલના માતાનું ૧૦ ને શુક્રવારના અવસાન થયેલ છે કોરોના પરિસ્થિતિને કારણે લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક ઉઠમણુ તા. ૧૩ સોમવારના દિવસ દરમ્યાન રાખેલ છે. સતિષભાઇ મો. ૯૮રપપ પ૭૭૯૬, પ્રફુલભાઇ મો. ૯૪ર૬૧ ૬૭૯૧૭, હેમતભાઇ મો. ૯૪ર૯૧ ૧પ૪૭ર