Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021
આયુષી કાનાજી ચૌહાણનું દુઃખદ અવસાનઃ ગુરૂવારે બેસણુ

રાજકોટઃ આયુષી કાનાજી ચૌહાણ (ઉ.૧૪) તે કાનાજી કરશનજી ચૌહાણની પુત્રી, કરશનજી ચૌહાણના પૌત્રી કનુજી ચૌહાણ તેમજ મનીષજી, ત્થા રણજીતભાઇ, રાયસંગજીના ભત્રીજીનું તા.૧૧ ના દુઃખદ અવસાન થયું છે સદ્દગતનું બેસણું તા.૧પને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ગુરૂદેવપાર્ક-ર, શેરી નં.૪ (ડી-માર્ટ મોલ પાછળ) કુવાડવા રાજકોટ ખાતે રાખેલ છે (કાનાજી મો.૯૮૯૮૮ ૦૦૦૯૦) (મનિષજી  ૯૦૯૯૯ ૯૮૨૩૩)

અવસાન નોંધ

ગજરાબા પરમાર

રાજકોટઃ ગજરાબા ભગવતસિંહ પરમાર તે ગુમાનસિંહ જેસિંગજી પરમારનાં ભાભી તેમજ પ્રભાતસિંહ અને વિપુલસિંહનાં માતુશ્રી તેમજ સંદિપસિંહ અને હરદિપસિંહના મોટાબાનું તા. ૧રનાં મંગળવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧પ અને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી ગુર્જર રાજપુત ક્ષત્રિય સમાજની વાડી (વિદ્યાનગર મેઇન રોડ, શેરી નં. ર, રાજકોટ) એ રાખેલ છે.

નારાયણદાસ ભકતાણી

રાજકોટઃ નિવાસી નારાયણદાસ ચેલારામ ભકતાણી (ઉ.વ.૮૨) તે કમલેશભાઈ નારાયણદાસ ભકતાણી (મો.૯૪૨૬૬ ૩૯૪૪૩), આરતીબેન ભકતાણી, નિતાબેન ભકતાણીના પિતાશ્રી તથા અક્ષત ભકતાણી (મો.૯૬૩૮૯ ૭૯૧૧૯)ના દાદાશ્રીનું તા.૧૨ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૩ મંગળવારના રોજ સવારે ૯ કલાકે રાખેલ હતું.

સાવિત્રીબેન તાળા

રાજકોટઃ સ્વ.ભીખાભાઈ, ડાયાભાઈ અને ગોપાલભાઇના નાનાભાઈ ધનજીભાઈ પોપટભાઈ તાળાના ધર્મપત્નિ તે નારણભાઈના ભાભી તથા ચિરાગ (યુએસએ)ના માતુશ્રી સાવિત્રીબેન ધનજીભાઈ તાળા (ઉ.વ.૬૨)નું તા.૧૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૩ના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે.

શારદાબેન વાઘેલા

રાજકોટઃ ગોંડલ નિવાસી સ્વ.ગીરધરભાઈ લાલજીભાઈ વાઘેલાના ધર્મપત્નિ શારદાબેન ગીરધરભાઈ વાઘેલા (ઉ.વ.૮૭) તે મહેશભાઈ (રાજકોટ), સ્વ.અરવિંદભાઈ (ગોંડલ), દિનેશભાઈ (ગોંડલ), જોષનાબેન લલીતભાઈ ગોહેલ (સુલ્તાનપુર)ના માતુશ્રી તથા સંદિપ, કિંજલના દાદીમાં તથા નયનાબેન મહેશભાઈ વાઘેલાના સાસુ તથા સોનલબેન સંદિપભાઈ વાઘેલાના દાદીજી સાસુનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે રાજકોટ મુકામે રાખેલ છે. મહેશભાઈ મો.૯૬૨૪૫ ૭૬૨૨૩, નયનાબેન મો.૯૭૨૩૧ ૦૦૯૭૧, સંદિપભાઈ મો.૯૮૯૮૩ ૪૩૭૫૬

શાંતાબેન જાદવ

રાજકોટઃ શાંતાબેન રૂડાભાઇ જાદવ (ઉ.૮૩) તેઓ સ્વ.રતિલાલ રૂડાભાઇ જાદવ, સ્વ. પ્રવિણભાઇ રૂડાભાઇ જાદવ તથા સ્વ. જેન્તીલાલ રૂડાભાઇ જાદવના બહેન તા.૧રના શ્રીજીચરણ પામેલ છે સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૧પને ગુરૂવારના રોજ સાંજે પ થી ૬ રાખેલ છે. દીપકભાઇ મો. ૯પ૮૬૪ પ૭૯૭૯, ભાવેશભાઇ મો.૮૮૪૯ર ૭૭૮૪૬, જયભાઇ મો. ૮૦૦૦૭ રપ૩૯૩

પ્રકાશભાઇ મહેતા

મોરબીઃ પ્રકાશભાઇ દુલેરાય મહેતા (ઉ.૭૪) તે જગમોહન વાઘજીભાઇ મહેતાના પૌત્ર તેમજ શાંતિલાલ ભીમજીભાઇ મહેતાના જમાઇ અને તુષારભાઇ તથા કવિતાબેનના પિતાશ્રી તેમજ કેતનભાઇ બદાણીના સસરા તા.૮ ના રોજ અરિહંત શરણ પામેલ છે.

રાજેન્દ્રસિંહ જાડેજા

મોરબીઃ મુળ કુંતાસી હાલ નાની વાવડી નિવાસી રાજેન્દ્રસિંહ (રાજુભા) દોલુભા જાડેજા (ઉ.૩૭) તે દોલુભા શિવુભા જાડેજાના પુત્ર તેમજ કનકસિંહ અને જગદીશસિંહના ભાઇનું તા.૧૦ ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૧પને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન નાનીવાવડી ગામ તા.મોરબી ખાતે રાખેલ છે.

અનિલકુમાર પારેખ

ધોરાજી : શ્રી દશા સોરઠીયા વણીક અનિલકુમાર કાંતીલાલ પારેખ (ઉ.વ.૬૯) તે મનસુભાઇ તથા ભુપતભાઇના નાનાભાઇ તે પ્રદિપભાઇ તથા મુકેશભાઇના મોટા ભાઇ તે દિપાબેન ધરમકુમાર શાહ (યુએસએ) તથા નિશાબેન જીતેન્દ્રકુમાર સાંગાણી (જગદલપુર)ના પિતાશ્રી તા. ૧ર ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતની લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧પ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનસુખભાઇ મો. ૯૪ર૬૮ ૪૩ર૭૯ (ધોરાજી)

ભરતભાઈ મહેતા

રાજકોટઃ સ્વ.શાંતિલાલ ઘેલાભાઈ મહેતા મેંગણીવાળા, હાલ રાજકોટના પુત્ર સ્વ.ભરતભાઈ શાંતિલાલ મહેતા (ઉ.વ.૭૦) તે સ્વ.અનિલભાઈ, કિરીટભાઈ- કોઈમ્બતુર, કમલેશભાઈ- મસ્કત, ભારતીબેનના ભાઈ તેમજ રાજીવભાઈ મહેતાના પિતાશ્રી તથા સ્વ.જગ્ગનાથ જમનાદાસ મહેતાના જમાઈનું તા.૧૨ના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.