Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022
ઉદયભાઇ ચીનોય અરિહંત શરણ પામ્‍યાઃ કાલે ઉઠમણુ

રાજકોટ : મુળ માંગરોળ અને ધોરાજી, હાલ રાજકોટ સ્‍થિત ઉદયાભાઇ (ઉ.વ.૭૮) તે રસિકલાલ મોહનલાલ ચીનોયના પુત્ર, સ્‍વ. દેવીદાસ ઠાકરશી શાહના જમાઇ, રમીલાબેનના પતિ, તે પ્રણય અને મિહિર, ચીનોયના પિતા તેમજ નયનભાઇ (બરોડા) અને રાજેન્‍દ્ર ચીનોય (બીઓબી), તથા નીરૂપાબેન શાહ અને મીનાબેન શાહના મોટાભાઇ તથા કિર્તીભાઇ શાહ, (શાહ રોડવેસ), હેમેન્‍દ્રભાઇ, ચંદ્રવદન શાહના બનેવી તથા ધીરૂભાઇ વડાલિયાના વેવાઇ તથા રાધિકા તથા તેજલના સસરાનું તા. ૧૧ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું ઉઠમણુ શનિવાર તા. ૧૩ ના રોજ સવારે ૧૦ કલાકે પારસધામ ઉપાશ્રય, નિર્મલા રોડ, ફાયર બ્રિગેડ પાછળ રાખેલ છે.

પત્રકાર અરૂણ ભટ્ટના પિતાજી અમરેલીના નિવૃત આચાર્ય ભાનુશંકર ભટ્ટનું અવસાનઃ આવતી કાલે બેસણું

અમરેલીઃ સાઠોદરા નાગર બ્રાહ્મણ ભાનુશંકર ઈચ્‍છાશંકર ભટ્ટ (ઉ.વ.૮૨ નિવળત્ત આચાર્ય) તે સ્‍વ. રંજનબેનના પતિ તથા અરૂણભાઇ( પ્રેસ રિપોર્ટર- સાંજ સમાચાર) ભગવતીબેન, જયશ્રીબેનના પિતાજી તથા હીતેષભાઈ જોષી (અંબુજા સિમેન્‍ટ- કોડીનાર), રાજેશભાઈ વ્‍યાસ (જેટકો- ચિતલ), રચનાબેન ભટ્ટ (પ્રા.શાળા-ચાવંડ)ના સસરા તથા હષૅ, પલક, ઉર્વિ, જૈમીન, કેવિનના દાદા તા. ૧૧ના રોજ કૈલાસવાસી થયા છે. સદ્દગતનું બેસણુ તા. ૧૩ના રોજ બપોરે ૪ થી ૬, ‘મા કૃપા' કે. કે. પાર્ક શેરી નં. ૪, રોયલ પાર્ક સામે, લાઠી રોડ, અમરેલી ખાતે તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

નિર્મળાબેન જીતેન્‍દ્રભાઇ જોષીનું અવસાનઃ કાલે બેસણુ

રાજકોટ : રાજકોટ નિવાસી હાલ અમદાવાદ ઔદિચ્‍ય ગઢીયા બ્રાહ્મણ જીતેન્‍દ્રભાઇ મગનલાલ જોષીના ધર્મપત્‍ની નિર્મળાબેન (ઉ.વ.૭૬) તે વિશાલભાઇ તથા ધાત્રીબેન મનીષભાઇ ઠાકર (મીઠાપુર - દ્વારકા) ના માતુશ્રીનું તા. ૧૧ ને ગુરૂવારે અવસાન થયું છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ૧૩ ને શનીવારે સાંજે ૪ થી ૬ પાલડી પાટીદાર પંચનીવાડી, પાલડી ગામ, અમદાવાદ ખાતે રાખેલ છે. જીતેન્‍દ્રભાઇ જોશી મો. ૯૯રપર ૦૦૭૯૩, વિશાલ જોશી ૯૮રપર ૧૧૧૪પ

અવસાન નોંધ

વસંતબેન ચૌહાણ

રાજકોટ : કારડીયા રાજપૂત સ્‍વ. ભાવસિંહભાઇ ચકુભાઇ ચૌહાણ (નિવૃત્ત - આર. ડી. સી. બેંક)ના ધર્મપત્‍ની વસંતબેન ભાવસિંહભાઇ ચૌહાણ તે અજયભાઇ (જામનગર), પ્રદિપભાઇ (રેસકોર્સ સ્‍નાનાગાર) હિરેનભાઇના માતાશ્રી તથા ક્રિપાલ, નિરવ, ક્રિશ, યશરાજ, પુજા, હેમાંગી તથા ભાવિના રવિ ડોડીયાના દાદીશ્રીનું અવસાન તા. ૯ ના થયેલ છે. બેસણું તા. ૧૩ ના શનિવારે સાંજે ૪ થી ૬ શ્રમજીવી સોસાયટી કોમ્‍યુનીટી હોલ, ગુરૂકુળ પાણીના ટાંકા સામે, ઢેબર રોડ, ખાતે રાખેલ છે. (પ-૧૦)

કુમુદબેન માટલીયા

રાજકોટઃ ધ્રાંગધ્રા નિવાસી કુમુદબેન જયંતિલાલ માટલીયા, તે ડો.ગિરીશભાઈ, ભરતભાઈ તથા સતિષભાઈના માતુશ્રી (ઉ.વ.૯૫) તા.૧૦ના રોજ અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૨ શુક્રવારે સવારે ૯ થી ૧૧ તથા પ્રાર્થના સભા તા.૧૩ શનિવારે સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ જૈન તપગચ્‍છ સમાજની વાડી, નવયુગ સિનેમા રોડ, ધ્રાંગધ્રા ખાતે રાખેલ છે. ડો.ગિરીશભાઈ માટલિયા મો.૯૮૭૯૩ ૩૧૪૯૩, ભરતભાઈ માટલિયા મો.૯૭૨૪૪ ૯૯૫૫૧, સતિષભાઈ માટલિયા મો.૯૮૨૪૮ ૪૦૫૬૧

ગોરધનભાઇ અજમેરા

જેતપુર : ગુર્જર પ્રજાપતિ ગોરધનભાઇ દેવરાજભાઇ અજમેરા (ઉ.વ.૬૯) તે ઉમેશભાઇ, કૈલાષભાઇના પિતા રોહીત, કેવલના દાદાનું તા. ૯ ના અવસાન થયેલ છે.

રધનભાઇ અજમેરા

જેતપુર : ગુર્જર પ્રજાપતિ ગોરધનભાઇ દેવરાજભાઇ અજમેરા (ઉ.વ.૬૯) તે ઉમેશભાઇ, કૈલાષભાઇના પિતા રોહીત, કેવલના દાદાનું તા. ૯ ના અવસાન થયેલ છે.

વસંતબેન ચૌહાણ

રાજકોટ : કારડીયા રાજપૂત સ્‍વ. ભાવસિંહભાઇ ચકુભાઇ ચૌહાણ (નિવૃત્ત - આર. ડી. સી. બેંક)ના ધર્મપત્‍ની વસંતબેન ભાવસિંહભાઇ ચૌહાણ તે અજયભાઇ (જામનગર), પ્રદિપભાઇ (રેસકોર્સ સ્‍નાનાગાર) હિરેનભાઇના માતાશ્રી તથા ક્રિપાલ, નિરવ, ક્રિશ, યશરાજ, પુજા, હેમાંગી તથા ભાવિના રવિ ડોડીયાના દાદીશ્રીનું અવસાન તા. ૯ ના થયેલ છે. બેસણું તા. ૧૩ ના શનિવારે સાંજે ૪ થી ૬ શ્રમજીવી સોસાયટી કોમ્‍યુનીટી હોલ, ગુરૂકુળ પાણીના ટાંકા સામે, ઢેબર રોડ, ખાતે રાખેલ છે.

કુમુદબેન માટલીયા

રાજકોટઃ ધ્રાંગધ્રા નિવાસી કુમુદબેન જયંતિલાલ માટલીયા, તે ડો.ગિરીશભાઈ, ભરતભાઈ તથા સતિષભાઈના માતુશ્રી (ઉ.વ.૯૫) તા.૧૦ના રોજ અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૨ શુક્રવારે સવારે ૯ થી ૧૧ તથા પ્રાર્થના સભા તા.૧૩ શનિવારે સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ જૈન તપગચ્‍છ સમાજની વાડી, નવયુગ સિનેમા રોડ, ધ્રાંગધ્રા ખાતે રાખેલ છે. ડો.ગિરીશભાઈ માટલિયા મો.૯૮૭૯૩ ૩૧૪૯૩, ભરતભાઈ માટલિયા મો.૯૭૨૪૪ ૯૯૫૫૧, સતિષભાઈ માટલિયા મો.૯૮૨૪૮ ૪૦૫૬૧

લીલાબેન ગોંસાઇ

મોરબી : ગોસાઇ લીલાબેન ભગવાનગર  તે ધર્મેન્‍દ્રગર, હસમુખગર, જીતેશગર, ચેતનગરના માતુશ્રીનું ૧૧ ના રોજ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ૧૩ ને શનીવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાન રામકૃષ્‍ણનગર આર-ર કુળદેવી પાનની બાજુમાં મોરબી-ર (સામાકાંઠે) ખાતે રાખેલ છે.

સુરેશકુમાર હિરાણી

મોરબી : મોરબી નિવાસી સુરેશકુમાર ચંદુલાલ હિરાણી (ઉ.વ.૬૭) (શાક માર્કેટવાળા) તે પ્રફુલભાઇના પિતાશ્રી તેમજ ભરતભાઇ, સુનિલભાઇ, ગીરીશભાઇ અને સંજયભાઇના ભાઇ તેમજ હસમુખલાલ પોપટલાલ જીવરાજાણીના બનેવી તથા રાજૂભાઇ વ્રજલાલ પંડીતના મામાનું તા. ૯ ના રોજ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તથા સ્‍વસુર પક્ષની સાદડી તા. ૧ર ને શુક્રવારે સાંજે પ થી ૬ શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્‍યાપુરી મેઇન રોડ મોરબી ખાતે  (મો. ૯૮રપપ ર૮પ૦૮, ૯૯૦૯૯ ૧૬૩૮૮, ૮૦૦૦૧ ૩૯૪૦૧) રાખેલ છે.

ભાનુશંકર ભટ્ટ

અમરેલી : સાઠોદરા નાગર બ્રાહ્મણ ભાનુશંકર ઇચ્‍છાશંકર ભટ્ટ (ઉ.વ.૮ર નિવૃત્ત આચાર્ય) તે સ્‍વ. રંજનબેનના પતિ તથા અરૂણભાઇ (પ્રેસ રીપોર્ટર), ભગવતીબેન, જયશ્રીબેનના પિતાજી તથા હિતેષભાઇ જોષી (અંબુજા સિમેન્‍ટ, કોડીનાર), રાજેશભાઇ વ્‍યાસ (જેટકો-ચિતલ), રચનાબેન ભટ્ટ (પ્રા. શાળા-ચાવંડ)ના સસરા તથા હર્ષ, પલક, ઉર્વિ, જૈમીન, કેવિનના દાદા તા. ૧૧ ના રોજ કૈલાસવાસી થયા છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ૧૩ ને શનિવારના રોજ બપોરે ૪ થી ૬ ‘મા' કૃપા, કે. કે. પાર્ક, શેરી નં. ૪, રોયલ પાર્ક સામે, લાઠી રોડ, અમરેલી ખાતે તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

આરતીબેન સેદાણી

કોડીનાર : કોડીનાર નિવાસી જયંતિલાલ લીલાધરભાઇ રૂપારેલના પુત્રી ‘સ્‍વ. આરતીબેન અનિલભાઇ સેદાણી (ઉ.વ.૪૪) જેતપુર તે સ્‍વ. કિર્તીભાઇ અને જયસુખભાઇ ના ભત્રીજી તે રીપુલભાઇ, સંજયભાઇ, રીતેષભાઇના બહેનનું તા. ૧૧-૮-ર૦રર ને ગુરૂવારના રોજ જેતપુર મુકામે દુઃખદ અવસાન થયું છે. સદ્‌્‌ગતની સાદડી કોડીનાર મુકામે તા. ૧૩ ને શનિવારના રોજ શ્રી લોહાણા મહાજનવાડી જીન પ્‍લોટ કોડીનાર ખાતે સાંજના ૪ થી ૬ કલાકે રાખેલ છે.

રમેશચંદ્ર કારીયા

ગોંડલ : રમેશચંદ્ર મગનલાલ કારીયા ઉ.૭૪ તે મહેન્‍દ્રભાઇ તથા ભરતભાઇ, ગીરીશભાઇના મોટાભાઇ જલારામ સાબુવાળાના ભાણેજ તથા હરીભાઇ સેજપાલના ફઇબાના દીકરા તે ઘનશ્‍યામ કુમાર (રાજકોટ) ના તથા કલ્‍પેશકુમારના સસરા તે હિમાંશુભાઇ, ગોપાલભાઇના પિતાશ્રીનું તા. ૯ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૩ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ જલારામ મંદિર ભોજરાજપરા ગોંડલ મુકામે રાખેલ છે. તથા પિયર પક્ષની સાદડી રાખેલ છે.

ગોરધનભાઇ અજમેરા

જેતપુર : ગુર્જર પ્રજાપતિ ગોરધનભાઇ દેવરાજભાઇ અજમેરા (ઉ.વ.૬૯) તે ઉમેશભાઇ, કૈલાષભાઇના પિતા રોહીત, કેવલના દાદાનું તા. ૯ ના અવસાન થયેલ છે.