Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022
અવસાન નોંધ

નરોતમદાસ લાઠિયા

ધોરાજીઃ ધોરાજીના જૈન નરોતમદાસ જાદવજી લાઠિયા (ઉ.વ.૮૫) તે હંસાબેનના પતિ તથા કોમલ, અમિત, નિમેષ, ફોરમના પિતા તેમજ જેનિલ, ક્રિષા, માહિન, જેવિનના દાદા તેમજ અજયભાઇ શેઠ, ધવલભાઇ પીપળીયા, નેહાબેન, વૈશાલીબેનના સસરા તથા કરણ, અમય, ધીતિ, ધૈર્યના નાના તેમજ સ્‍વ.મથુરભાઇ હરિભાઇ, સ્‍વ.જેચંદભાઇના લઘુબંધુ તે પ્રભુદાસ છગનલાલ પોપટાણીના જમાઇનું તા.૧૦ને શુક્રવારે અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થના સભા તા.૧૨ને રવિવાર સવારે ૧૦ કલાકે લેઉવા પટેલ સમાજ જમનાવડ રોડ ધોરાજી ખાતે રાખેલ છે.

મિતલબેન પિત્રોડા

રાજકોટઃ મુળ જસાપરાના હાલ રાજકોટ નિવાસી લુહાર મિતલબેન પ્રફુલભાઇ પિત્રોડા (ઉ.વ.૪૯), તે પ્રફુલભાઇના પત્‍ની અને અભિષેકભાઇ અને વિમલભાઇના માતુશ્રી, અને ઓધવજીભાઇ રામજીભાઇ પિત્રોડા (જામનગર) તથા હરીભાઇ, રસીકભાઇ, અને જયંતિભાઇના નાનાભાઇના પત્‍નિ તથા જામનગર નિવાસી સ્‍વ. દિલીપભાઇ જયંતિભાઇ રાઠોડના નાનાબેનનું તા.૯ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું: તા.૧૩ સોમવાર સાજૈ ૪થી ૬, શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળની વાડી, બાલાજી ઇન્‍ડસ્‍ટ્રીયલ શેરી નં. ૨, લેઉવા પટેલ છાત્રાલય પાછળ, જકાતનાકા પાસેનો રોડ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. 

મનહરલાલ ચાવડા

રાજકોટઃ કચ્‍છ ગુજર્ર ક્ષત્રિય (મીષાી) મનહરલાલ ભિમજીભાઇ ચાવડા (ઉ.વ.૮૩) તે ગુણવંતીેબેનના પતિ, સ્‍વ. રૂપેશ (ફીલ્‍ડમાર્શલ) તથા જાગૃતિ જયદીપકુમાર વેગડ (ગાંધીધામ)ના પિતાશ્રીનું તા.૯ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ના સાંજે પથી ૬.૩૦ કલાકે ચંદ્રેશ વાડી, લક્ષ્મીનગર ચોક પાસે, નાના મૌવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. 

હસમુખભાઈ વાઘેલા

રાજકોટઃ હસમુખભાઈ ભુરાલાલ વાઘેલા (ઉ.વ.૭૩) તે સરોજબેનના પતિ, તે જિજ્ઞેષભાઈ, સત્‍યેનભાઈ, જિતેષભાઈના પિતાશ્રી, તે હર્ષ, જય અને જિમીતના દાદાજી તા.૧૦ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ સોમવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ કલાકે સોરઠીયા રજપુત ભવન, દિપક સોસાયટી, નાણાવટી ચોક પાસે, ૧૫૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મનસુખલાલ શેઠ

રાજકોટઃ શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન બાંટવા નિવાસી હાલ ઘાટકોપર મનસુખલાલ પ્રેમચંદ શેઠ (ઉ.વ.૭૫) તે મધુબેનના પતિ, મિલન, જલ્‍પાના પિતાશ્રી, સ્‍વાતી તથા તિર્થેશકુમારના સસરા રીવા, જલજ ના દાદા પ્રમિતના નાના, ધોરાજી નિવાસી છબીલદાસ હીરાચંદ વોરાના જમાઈ તથા સુરેશભાઈ દેવકરણ શાહ (આકોલા), સ્‍વ.દિનેશભાઈ પોપટલાલ શાહના વેવાઈ તા.૯ના અરીહંતશરણ પામેલ છે. વર્તમાન સંજોગો અનુસાર લૌકિક વ્‍યહાર બંધ રાખેલ છે.

શામજીભાઇ વડુકર

રાજકોટ :.. સોરઠીયા પ્રજાપતિ મુળ ગામ રાણાવાવ રીટાયર્ડ ટીચર આર્ય કન્‍યા ગુરૂકુળ (પોરબંદર) હાલ રાજકોટ નિવાસી શામજીભાઇ વશરામભાઇ વડુકર તા. ૯ ના રામચરણ પામેલ છે. સ્‍વર્ગસ્‍થનું બેસણું તા. ૧૧ ના શનિવારે સાંજે પ થી ૬ નિવાસી સ્‍થાને રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ર૦ ના સોમવારે રાખેલ છે. 

અનિલભાઇ જોષી

રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ મુળ કેરાળી હાલ રાજકોટ અનિલભાઇ જગન્નાથભાઇ જોષી (ઉ.વ.૭પ) તે સ્‍વ. વિનોદભાઇ, દિનેશભાઇ, સ્‍વ. પ્રફુલ્લભાઇ, અરવિંદભાઇ, સુશીલાબેન મનસુખભાઇ જોષી અને અનસુયાબેન મનહરલાલ ભટ્ટના તે ચૈતન્‍યભાઇ, ચારૂલતાબેન, સંગીતાબેન, કાશ્‍મીરાબેન તથા વિવેકભાઇના પિતાશ્રી તે કોટડાસાંગાણી નિવાસી સ્‍વ. હરીલાલ રેવાશંકર ભટ્ટના જમાઇનું તા. ૧૦ ના શુક્રવારના રોજ અવસાન થયું છે. સદ્‌્‌ગતનું બંને પક્ષનું ઉઠમણું બેસણું તા. ૧૩ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ સ્‍થળ રામેશ્વર મહાદેવ મંદિર, શિવ શકિત કોલોની યુનિ. રોડ રાજકોટ ખાતે રાખ્‍યું છે. 

કમલેશભાઇ સોલંકી

રાજકોટઃ મોચી કમલેશભાઈ હિમતલાલ સોલંકી (..૫૯) તે કૌશિકભાઈ, હીનાબેન દિનેશભાઇ ચાવડા(રાજકોટ)ના નાના ભાઈ થતા પાર્થ સોલંકી (આજકાલ) ધારીકાના પિતાશ્રી તેમજ મોહિત અને પૂર્વીના મોટા પપ્પા અને સ્વ. જીવણલાલ રાઠોડ (સાવરકુંડલા)ના જમાઈનું  તા.૧૦ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાાર્થના સભા આજે શનિવારે સાંજે .૩૦ થી .૦૦ તેમના નિવાસ સ્થાન મોચી બજાર મેઈન રોડ, કાશીક્ષેત્ર વાડી સામે સોલંકી નિવાસ રાજકોટ ખાતે રાખવામાં આવી છે.

પુષ્‍પાબેન રૂપારેલ

પોરબંદરઃ પુષ્‍પાબેન કાન્‍તીલાલ રૂપારેલ (ઉ.વ.૮પ) તે સ્‍વ.કાન્‍તીલાલ નારણજીભાઇ રૂપારેલના ધર્મપત્‍ની તથા ભદ્રેશભાઇ, મયુરભાઇ, કિશોરીબેન નવીનકુમાર કટારીયા, જાગૃતીબેન હરેશકુમાર સાંગાણી, કીર્તીબેન હસમુખકુમાર ચંદારાણા તથા ભારતીબેન મનોજકુમાર ઠક્કરના માતુશ્રી મીહીરભાઇ, મયંકભાઇ, દીક્ષીતાબેન જયકુમાર મોનાણી તથા દ્રષ્‍ટીબેન હેમાંગકુમાર વિઠલાણીના દાદીમાં તા.૧૦ શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧૧ શનિવાર સાંજે ૪.૧પ થી ૪.૪પ કલાકે લોહાણા મહાજન વાડી પ્રાર્થના સભા હોલ-પોરબંદર લૌકીક પ્રથા બંધ રાખેલ છે.  ભદ્રેશભાઇ કાન્‍તીલાલ રૂપારેલ મો. ૮૯૮૦૭ ૬ર૬૬ર, મયુરકુમાર કાન્‍તીલાલ રૂપારેલ મો.૯૮ર૪ર ૧૦૯રપ. (૪.૮)

નરોતમદાસ લાઠિયા

ધોરાજીઃ ધોરાજીના જૈન નરોતમદાસ જાદવજી લાઠિયા (ઉ.વ.૮૫) તે હંસાબેનના પતિ તથા કોમલ, અમિત, નિમેષ, ફોરમના પિતા તેમજ જેનિલ, ક્રિષા, માહિન, જેવિનના દાદા તેમજ અજયભાઇ શેઠ, ધવલભાઇ પીપળીયા, નેહાબેન, વૈશાલીબેનના સસરા તથા કરણ, અમય, ધીતિ, ધૈર્યના નાના તેમજ સ્‍વ.મથુરભાઇ હરિભાઇ, સ્‍વ.જેચંદભાઇના લઘુબંધુ તે પ્રભુદાસ છગનલાલ પોપટાણીના જમાઇનું તા.૧૦ને શુક્રવારે અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થના સભા તા.૧૨ને રવિવાર સવારે ૧૦ કલાકે લેઉવા પટેલ સમાજ જમનાવડ રોડ ધોરાજી ખાતે રાખેલ છે.(૨૩.૫)

કમલેશભાઇ સોલંકી

રાજકોટઃ મોચી કમલેશભાઈ હિમતલાલ સોલંકી (ઉ.વ.૫૯) તે કૌશિકભાઈ, હીનાબેન દિનેશભાઇ ચાવડા(રાજકોટ)ના નાના ભાઈ થતા પાર્થ સોલંકી (આજકાલ) ધારીકાના પિતાશ્રી તેમજ મોહિત અને પૂર્વીના મોટા પપ્‍પા અને સ્‍વ. જીવણલાલ રાઠોડ (સાવરકુંડલા)ના જમાઈનું  તા.૧૦ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાાર્થના સભા આજે શનિવારે સાંજે ૪.૩૦ થી ૬.૦૦ તેમના નિવાસ સ્‍થાન મોચી બજાર મેઈન રોડ, કાશીક્ષેત્ર વાડી સામે સોલંકી નિવાસ રાજકોટ ખાતે રાખવામાં આવી છે. (૧૪.૫)

હસમુખભાઈ વાઘેલા

રાજકોટઃ હસમુખભાઈ ભુરાલાલ વાઘેલા (ઉ.વ.૭૩) તે સરોજબેનના પતિ, તે જિજ્ઞેષભાઈ, સત્‍યેનભાઈ, જિતેષભાઈના પિતાશ્રી, તે હર્ષ, જય અને જિમીતના દાદાજી તા.૧૦ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ સોમવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ કલાકે સોરઠીયા રજપુત ભવન, દિપક સોસાયટી, નાણાવટી ચોક પાસે, ૧૫૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.(૩૦.૩)

મનસુખલાલ શેઠ

રાજકોટઃ શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન બાંટવા નિવાસી હાલ ઘાટકોપર મનસુખલાલ પ્રેમચંદ શેઠ (ઉ.વ.૭૫) તે મધુબેનના પતિ, મિલન, જલ્‍પાના પિતાશ્રી, સ્‍વાતી તથા તિર્થેશકુમારના સસરા રીવા, જલજ ના દાદા પ્રમિતના નાના, ધોરાજી નિવાસી છબીલદાસ હીરાચંદ વોરાના જમાઈ તથા સુરેશભાઈ દેવકરણ શાહ (આકોલા), સ્‍વ.દિનેશભાઈ પોપટલાલ શાહના વેવાઈ તા.૯ના અરીહંતશરણ પામેલ છે. વર્તમાન સંજોગો અનુસાર લૌકિક વ્‍યહાર બંધ રાખેલ છે.(૩૦.૨)

મિતલબેન પિત્રોડા

રાજકોટઃ મુળ જસાપરાના હાલ રાજકોટ નિવાસી લુહાર મિતલબેન પ્રફુલભાઇ પિત્રોડા (ઉ.વ.૪૯), તે પ્રફુલભાઇના પત્‍ની અને અભિષેકભાઇ અને વિમલભાઇના માતુશ્રી, અને ઓધવજીભાઇ રામજીભાઇ પિત્રોડા (જામનગર) તથા હરીભાઇ, રસીકભાઇ, અને જયંતિભાઇના નાનાભાઇના પત્‍નિ તથા જામનગર નિવાસી સ્‍વ. દિલીપભાઇ જયંતિભાઇ રાઠોડના નાનાબેનનું તા.૯ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું: તા.૧૩ સોમવાર સાજૈ ૪થી ૬, શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળની વાડી, બાલાજી ઇન્‍ડસ્‍ટ્રીયલ શેરી નં. ૨, લેઉવા પટેલ છાત્રાલય પાછળ, જકાતનાકા પાસેનો રોડ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મનહરલાલ ચાવડા

રાજકોટઃ કચ્‍છ ગુર્જર ક્ષત્રિય (મીષાી) મનહરલાલ ભિમજીભાઇ ચાવડા (ઉ.વ.૮૩) તે ગુણવંતીેબેનના પતિ, સ્‍વ. રૂપેશ (ફીલ્‍ડમાર્શલ) તથા જાગૃતિ જયદીપકુમાર વેગડ (ગાંધીધામ)ના પિતાશ્રીનું તા.૯ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ના સાંજે પથી ૬.૩૦ કલાકે ચંદ્રેશ વાડી, લક્ષ્મીનગર ચોક પાસે, નાના મૌવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અનિલભાઇ જોષી

રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ મુળ કેરાળી હાલ રાજકોટ અનિલભાઇ જગન્નાથભાઇ જોષી (ઉ.વ.૭પ) તે સ્‍વ. વિનોદભાઇ, દિનેશભાઇ, સ્‍વ. પ્રફુલ્લભાઇ, અરવિંદભાઇ, સુશીલાબેન મનસુખભાઇ જોષી અને અનસુયાબેન મનહરલાલ ભટ્ટના તે ચૈતન્‍યભાઇ, ચારૂલતાબેન, સંગીતાબેન, કાશ્‍મીરાબેન તથા વિવેકભાઇના પિતાશ્રી તે કોટડાસાંગાણી નિવાસી સ્‍વ. હરીલાલ રેવાશંકર ભટ્ટના જમાઇનું તા. ૧૦ ના શુક્રવારના રોજ અવસાન થયું છે. સદ્‌્‌ગતનું બંને પક્ષનું ઉઠમણું બેસણું તા. ૧૩ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ સ્‍થળ રામેશ્વર મહાદેવ મંદિર, શિવ શકિત કોલોની યુનિ. રોડ રાજકોટ ખાતે રાખ્‍યું છે. (પ-૧પ)

શામજીભાઇ વડુકર

રાજકોટ :.. સોરઠીયા પ્રજાપતિ મુળ ગામ રાણાવાવ રીટાયર્ડ ટીચર આર્ય કન્‍યા ગુરૂકુળ (પોરબંદર) હાલ રાજકોટ નિવાસી શામજીભાઇ વશરામભાઇ વડુકર તા. ૯ ના રામચરણ પામેલ છે. સ્‍વર્ગસ્‍થનું બેસણું તા. ૧૧ ના શનિવારે સાંજે પ થી ૬ નિવાસી સ્‍થાને રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ર૦ ના સોમવારે રાખેલ છે.

સવિતાબેન શીંગડીયા

રાજકોટઃ મુળ ખાગ્રેસી હાલ રાજકોટ નિવાસી દિપકભાઇ રામજીભાઇ શીંગડીયાના ધર્મપત્‍ની દિપકભાઇ શીંગડીયાના માતૃશ્રી સ્‍વ. સવિતાબેન દિપકભાઇ શીંગડીયાનું તા.૯ ને ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌ગતનું બેસણું: તા.૧૩ ને સોમવાર રોજ સાંજે ૪થી ૬ કલાક તેમના નિવાસ સ્‍થાન ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે. તથા ઉત્તરક્રિયાઃ તા.૧૯/૬/૨૦૨૨ને રવિવારના રોજ તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે. મો. ૯૭૧૨૪ ૯૯૪૫૬ 

પ્રિતમલાલ ભારદીયા

રાજકોટઃ ગુર્જર સુથાર પ્રિતમલાલ ભગવાનજીભાઇ ભારદીયા લંડન નિવાસી તે વત્‍સલાબેનના પતિ, લીના કવિતકુમાર વડગામાના પિતા તેમજ સોમનાથ મોટર ગેરેજવાળા સ્‍વ. દિલીપભાઇ, સ્‍વ. નટુભાઇ તથા કિશોરભાઇ મોહનલાલ સચાણીયાના બનેવીનું તા. ૮ ના રોજ (લંડન) દુઃખદ અવસાન થયેલ છે. તેનું પિયર પક્ષનું બેસણું તા. ૧૩ ને સોમવારના રોજ પ થી ૬ શ્રી વિશ્‍વકર્મા કેળવણી મંડળ ખાતે રાખેલ છે. 

સ્‍વરૂપબા ઝાલા

રાજકોટઃ રાતીદેવળી નિવાસી હાલ રાજકોટ ઉપેન્‍દ્રસિંહ અજીતસિંહ ઝાલા (એએસઆઈ કન્‍ટ્રોલ રૂમ)ના માતુશ્રી સ્‍વરૂપબા અજીતસિંહ ઝાલાનું તા.૧૧ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને સોમવારના રોજ સાંજે ૫ થી ૭ તેમના નિવાસસ્‍થાને ભોમેશ્વર પ્‍લોટ, ખોડીયાર મંદીર, જામનગર રોડ ખાતે રાખેલ છે

જયસુખભાઈ વડગામા

રાજકોટઃ મુળ ગામ કાલાવડ, હાલ- રાજકોટ જયસુખભાઈ ડાયાભાઈ વડગામા (ઉ.વ.૬૯) તે મનિષભાઈ તેમજ સ્‍વ.રાજેશભાઈ તથા વિણાબેન ધર્મેશકુમાર છત્રાલીયાના પિતાશ્રી તથા અમુભાઈ, ભરતભાઈના મોટાભાઈ તેમજ સ્‍વ.કેશવજીભાઈ ધરમશીભાઈ વાલંભીયા (નવાગામ)ના જમાઈનું તા.૧૦ના રોજ સ્‍વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે ૭/૧૦ ભકિતનગર કેળવણી મંડળ, રાજકોટ ખાતે રાખેલ છે.