Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022
અવસાન નોંધ

અમૃતલાલ બગથરીયા

રાજકોટઃ મૂળ નગર પીપળીયા હાલ રાજકોટ નિવાસી અમૃતલાલ વાલજીભાઈ બગથરીયા (કબાટ વાળા) (ઉ.વ.૭૬), તે રાજેશભાઈ બગથરીયાના પિતાશ્રીનું તા.૮ શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬:૩૦ કલાકે સર્વેશ્વર મહાદેવ મંદિર, શકિતનગર મેઈન રોડ, ઈનોવેટીવ સ્‍કૂલ સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૯૨૫૪ ૩૭૯૦૦, મો.૯૯૭૮૪ ૭૩૫૩૫

નયનાબેન દવે

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડવાળ બ્રાહ્મણ નયનાબેન પ્રહલાદભાઈ દવે (ઉ.વ.૬૮) તે પ્રહલાદભાઈ દવે (નિવૃત ટ્રાફીક કન્ટ્રોલર- એસ.ટી. રાજકોટ ડેપોનાં પત્ની) અને દિવ્યેશભાઈ અને ઉદયભાઈના માતુશ્રીનું તા.૯ને ગુરૂવારનાં રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને શનિવારે સાંજના ૪:૩૦ થી ૬ સુધી તેમના નિવાસસ્થાન મીલપરા શેરી નં.૧૦/૫ના ખૂણે 'દવે ભુવન' ખાતે રાખેલ છે.

સંતોકબેન વાગડીયા

રાજકોટઃ સ્‍વ. ગોરધનભાઇ મેપાભાઇ વાગડીયાના ધર્મપત્‍ની સ્‍વ.સંતોકબેન ગોરધનભાઇ વાગડીયા તે વલ્લભભાઇ, મનસુખભાઇ, રસીકભાઇના માતૃશ્રી તેમજ હિરેન, હિતેષ, નિમેષ, ધ્રુવલ, વેદ, દર્શ , રાજવીના દાદીનું તા.૯ ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.સદ્‌ગતનું બેસણું : તા. ૧૧ ને શનિવાર સાંજે ૪:૩૦ થી ૬ કલાકે સ્‍થળઃ સીતારામ કુમાર છાત્રાલય, રવિ રત્‍ન પાર્ક પાછળ, યુનિર્વસીટી રોડ, રાજકોટ.

શૈલેષભાઇ અઢીયા

રાજકોટઃ શૈલેષભાઇ જયંતિભાઇ અઢીયા (ઉ.વ.૬૪)  તે નિલાબેન અઢીયાના પતિ તેમજ હેતલબેનના પિતાશ્રી તેમજ અશોકભાઇ તેમજ પ્રતાપભાઇ અઢીયા(આર.એમ.સી)ના મોટાભાઇ તેમજ કીર્તિભાઇ તેમજ હસુભાઇ અઢીયાના નાનાભાઇ તેમજ જયંતિલાલ ત્રિકમજી બગડાઇના જમાઇનું તા.૯ ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે.

સદ્‌ગતનું બેસણુ- તા. ૧૧ ના સાંજે ૫ થી ૬ જાગનાથ મહાદેવ મંદિરે (રાજકોટ)રાખેલ છે.

 

મધુકાન્‍તા આશરા

રાજકોટઃ રાજકોટ નિવાસી જયંતીલાલ આશરાના ધર્મપત્‍નિ મધુકાન્‍તા જયંતીલાલ આશરા તે વિઠ્ઠલદાસ મોનજી ભુછડાના સુપુત્રી તે સ્‍વ.પ્રફુલ્લભાઈ તથા વિપીનભાઈના નાનાબહેન તા.૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૧ શનિવારના રોજ સાંજનાં ૫ થી ૬, રામમંદિર પ્રાર્થના સભાગૃહ, રામમંદિર પાસે, રામનગર ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૮૯૮૯ ૫૫૯૧૫

દીલીપભાઇ ધ્રુવ

રાજકોટઃ દશા સોરઠીયા વણીક દીલીપભાઇ રમણીકલાલ ધ્રુવ (ઉે.વ.પ૭ હાલ વડોદરા) તે હીનાબેનનાં પતિ, હાર્દ તથા સ્‍વ. ભાર્ગવનાં પિતાશ્રી તે ગૌ.વા.ભાનુબેન તથા  સ્‍વ. હરકીશનભાઇ પ્રેમચંદભાઇ પારેખનાં જમાઇ, નયનાબેન, દીનેશભાઇ કોઠારી તથા શ્રી દિપકભાઇનાં બનેવી તા.૯  ગુરૂવારનાં રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની પિયર પક્ષની સાદડી સોમવાર તા.૧૩ સાંજે પથી ૭ વાગ્‍યે ગૃહમ રાજહંસ સોસાયટી શેરી નં.૩ રૈયા રોડ રાજકોટ મુકામે રાખેલ છે.