Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018
અવસાન નોંધ

ડી.વાય.એસ.પી.કિર્તીસિંહ  ચુડાસમાના પિતાશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટઃ મુળ ગામ- દેવચડી હાલ રાજકોટના દિપકસિંહ ભારતસિંહ ચુડાસમા (ગુ.હા.બોર્ડ) તથા કીર્તિસિંહ ભારતસિંહ  ચુડાસમા (ડિ.વાય.એસ.પી)ના પિતાજી ભારતસિંહ છનુભા ચુડાસમાનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ના સાંજે ૪ થી ૬ ''પરિક્ષીત'', આનંદનગર કોલોની, નિલકંઠ ટોકીઝ સામ,ે બ્લોક નં.એલ/ ૨૫ ફલેટ નં.૨૮૯ તેમના નિવાસસ્થાન રાજકોટ ખાતે રાખેલ છે.(

અમરેલીના ધારાશાસ્ત્રી ઘનશ્યામભાઇ પરીખનું અવસાન

અમરેલીઃ સિનીયર ધારાશાસ્ત્રી ઘનશ્યામભાઇ અરવિંદભાઇ પરીખને પાંચેક દિવસ પહેલા હૃદય રોગનો હુમલો આવી જતા પ્રથમ ડો.ઉન્નડકટના દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવેલ જયાં તેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા અને હૃદયરોગનો હુમલો ઘાતક સાબિત થતા સારવાર દરમિયાન તેમનું અવસાન થયાનાં સમાચાર વાયુવેગે પ્રસરી જતા ઘેરો શોક ફેલાયો હતો. અવસાનનાં સમાચાર મળતા સગાસ્નેહીઓ તાબડતોબ અમરેલી તેમના નિવાસ સ્થાને પહોચી ગયા હતા.

સદ્દગતના ઘરેથી સ્મશાન યાત્રા નિકળતા સિનીયર જુનીયર ધારાશાસ્ત્રીઓ, ડોકટરો, સુવર્ણકારો અગ્રણી વેપારીઓ જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ સગા સ્નેહીઓ જોડાયા હતા. સિનીયર એડવોકેટો જસુભાઇ કાનાબાર, વિસામણભાઇ વાળા, બાલાભાઇ માંજરીયા, ડો. જી. જે. ગજેરા, ડો.ડબાવાલા, ડો.ઉન્નડકટ, અગ્રણી ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરા, કેળવણીકાર કિશોરભાઇ મહેતા, રસિકભાઇ શાહ, કાળુભાઇ રૈયાણી, અંતુભાઇ સોઢા સહિત અમરેલીના અગ્રણી આગેવાનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને સદ્દગતને તેમના નિવાસસ્થાને ભાવાંજલી અર્પી હતી.

સુમનબેન કાચા

રાજકોટઃ સ્વ.ગીરધરલાલ છગનલાલ કાચાના ધર્મપત્ની સુમનબેન ગીરધરલાલ કાચા (ઉ.વ.૭૭) તે સુરેશભાઈ, ભરતભાઈ, રોહીતભાઈ તેમજ જયેશભાઈ કાચાના માતુશ્રીનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૨ના રોજ સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન કેનાલ રોડ, ૧૦-જયરાજ પ્લોટ સામે, 'ગીરધર નિવાસ', રાજકોટ ખાતે રાખેલ છે.

જેઠાલાલ દાવડા

રાજકોટઃ બાહોકી નિવાસી જેઠાલાલ મોરારજી દાવડા (ઉ.વ.૮૨) તે સુરેશભાઈ વીનોદભાઈ અનીલભાઈ અને બીપીનભાઈના પિતાશ્રી અને સ્વ.તુલસીદાસ તથા સ્વ.કરશનદાસ અને પ્રાગજીભાઈના ભાઈ તા.૮ના અવસાન પામેલ છે. તેમનુ ઉઠમણુ તા.૯ને શુક્રવાર સાંજે ૩ થી ૪:૩૦ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

સભા તા.૯ શુક્રવારે સાંજે ૪-૩૦ થી ૫ કલાક સુધી મહાદેવ વાડાના વિજયાશંકર મહાદેવના મંદિરે ભાઇઓ બહેનો સાથે રાખેલ છે.

વિજયબેન દવે

જૂનાગઢઃ સોરઠીયા શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ મેસવાણ હાલ જામનગર ગં.સ્વ. વિજયાબેન મનહરલાલ દવે (ઉ.વ.૮૫)તે સ્વ.મનસુખભાઇ તથા ધીરજલાલના ભાઇ સ્વ.મનહરલાલ પુરૂષોત્તમ દવેના પત્નિનું તા.૪ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૦ના રોજ ૪ થી ૫ સિધ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ રાખેલ છે.

વિનાયકભારથી ગોસ્વામી

ભાવનગર : વિનાયકભારથી ગુલાબભારથી ગોસ્વામી (શ્રી વિનુદાદા) (ઉ.૭પ) સ્થાપક મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ જેઓ હિતેષભારથી, કમલેશભારથી, અતુલભારથી, (કોમ્પ્યુકેર વડોદરા), રેણુકાબેન જયેશગીરી, હેતલબેન રાજેશગીરી (કેનેડા), ના પિતાશ્રી તથા હર્ષદભારથીના નાનાભાઇ, સ્વ. પ્રવિણભારથી, પ્રહલાદભારથી, હિંમતભારથી, ઉમેશભારથી, ધીરજભારથી, અરૂણભારથીના મોટાભાઇ, કિશનભારથી (એલઆઇસી) બીપીનભારથી (વે.રેલ્વેના) કાકા, મહેશભારથી, રાજીવભારથી, કલ્પેશભારથી, બ્રિજેશભારથીના દાદા, ભવાનીગીરી પ્રગટેશ્વર મહાદેવ સિહોરના ભાણેજ તથા પોપટપરી, સ્વ. ગણેશપરી, સોમપરી, લાખણકાના બનેવીનું અવસાન થયું છે. બસણુ તા. ૯ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. શકિતપૂજન તથા ભંડારો તા. ૧પ ના રોજ રાખેલ છે. (પિયર તથા મોસાળ પક્ષનું બેસણુ સાથે) મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ, એલ. આઇ. જી. ર૪ સોમનાથ મંદિર પાસે, આનંદનગર, ભાવનગરમાં રાખેલ છે.

ભીખાભાઇ કોટડીયા

સાતોદડ : સ્વ. ભીખાભાઇ લાલજીભાઇ કોટડીયા (ઉ.૭૬) તે હરસુખભાઇ તથા સ્વ. નિલેશભાઇના પિતા તેમજ રાજાભાઇના ભાઇનું તા.૮  ના રોજ અવસાન થયેલ છે.  બેસણું તા. ૧૦ ને શનિવારે બપોરે ર થી પ વાગ્યે સાતોદડ લેઉવા પટેલ સમાજ તા. જામકંડોરણા રાખેલ છે.

કિશોરભાઇ રાઠોડ

ગોંડલ : કિશોરભાઇ પોપટભાઇ રાઠોડ (ઉ.૩૮) તે કરણ તથા ગુંજનના પિતાશ્રીનું તા. ૮ મીએ અવસાન થયેલ છે. બેસણું તા. ૧ર સોમવારે તેમના નિવાસસ્થાન તિરૂમાલા રેસીડેન્ટ નાગરકા રોડ આઇ.ટી.આઇ. પાછળ રાખેલ આવેલ છે.

લલિતકુમાર અગ્રાવત

પ્રભાસ પાટણઃ વિહાર પાન વાળા સ્વ.જગુભાઇ અગ્રાવતના મોટા પુત્ર લલિતકુમાર જગજીવનદાસ અગ્રાવતનું તા.૮ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૯ના સાંજે ૪ થી પ વાગ્યે નવા રામ મંદિર ખાતે ખળખળ  ગરબી ચોક - વેરાવળમાં રાખેલ છે.

નર્મદાબેન જોબનપુત્રા

રાજકોટ : ગં.સ્વ. નર્મદાબેન જોબનપુત્રા (ઉ.વ.૯૫) તે સ્વ. ચુનીલાલ મગનલાલ જોબનપુત્રાના પત્નિ, તે યશવંતભાઈ, વિજયભાઈ, સ્વ. હંસાબેન અનિલભાઈ કારીયા, ઉમાબેન હિતેશભાઈ મોદી, શોભાબેન દિલીપભાઈ કક્કડ અને ઈલાબેન બિપીનભાઈ દાવડાના માતુશ્રીનું તા.૮ને ગુરૂવારના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૦ને શનિવારે સાંજે ૫ થી ૬ કલાકે પંચનાથ મહાદેવ મંદિર, રાધેકૃષ્ણ હોલ, લિમડા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની પ્રાર્થનાસભા પણ તે જ સ્થળે રાખેલ છે.

મુકતાબેન ખારેચા

રાજકોટ : ગુર્જર સુતાર ધુળકોટવાળા હાલ રાજકોટ મુકતાબેન કરમશીભાઈ ખારેચા (ઉ.વ.૯૧) તે કરમશીભાઈના ધર્મપત્નિ, તે ભરતભાઈ, હરેશભાઈ અને ભાવેશભાઈના માતુશ્રીનું તા.૮ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને શનિવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦, ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભીખુભાઈ તંતી

રાજકોટ : ભીખુભાઈ હંસરાજભાઈ તંતી (ઉ.વ.૮૫) તા.૮ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને ''તંતી નિવાસ'' ગુંદાવાડી શેરી નં. ૨૩, શાળા નં. ૫૧ની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

સોનલબેન હિન્ડોચા

રાજકોટ : સોનલબેન વિજયભાઈ હિન્ડોચા (ઉ.વ.૩૧) તે સ્વ. નારણદાસ પાનાચંદ હિન્ડોચાની દોહિત્રી તેમજ મહેશભાઈ કિરીટભાઈ સંજયભાઈની ભત્રીજી તે કેતનભાઈ હિન્ડોચાની બહેન તેમજ કાજલ રાજેશકુમાર કેશરીયાની સાળીનું દુઃખદ અવસાન તા.૯ને શુક્રવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ના શનિવારે મવડી મેઈન રોડ, વિશ્વેશ્વર મહાદેવ મંદિરે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

 સુશીલાબેન સોલંકી

  રાજકોટઃ સ્વ. જગદીશભાઇ બાબુલાલ સોલંકીના ધર્મપત્નિ સુશીલાબેન સોલંકી જે કલ્પેશ સોલંકીના માતૃશ્રીનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧૦ના સાંજે  ૪ થી ૫ કલાકે, બજરંગવાડી, શેરી નં.૪, જામનગર રોડ, તેમના નિવાસ સ્થાન રાજકોટ ખાતે રાખેલ છે.

અમરેલીના ધારાશાસ્ત્રી ઘનશ્યામભાઇ પરીખનું અવસાન

અમરેલીઃ સિનીયર ધારાશાસ્ત્રી ઘનશ્યામભાઇ અરવિંદભાઇ પરીખને પાંચેક દિવસ પહેલા હૃદય રોગનો હુમલો આવી જતા પ્રથમ ડો.ઉન્નડકટના દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવેલ જયાં તેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા અને હૃદયરોગનો હુમલો ઘાતક સાબિત થતા સારવાર દરમિયાન તેમનું અવસાન થયાનાં સમાચાર વાયુવેગે પ્રસરી જતા ઘેરો શોક ફેલાયો હતો. અવસાનનાં સમાચાર મળતા સગાસ્નેહીઓ તાબડતોબ અમરેલી તેમના નિવાસ સ્થાને પહોચી ગયા હતા. સદ્દગતના ઘરેથી સ્મશાન યાત્રા નિકળતા સિનીયર જુનીયર ધારાશાસ્ત્રીઓ, ડોકટરો, સુવર્ણકારો અગ્રણી વેપારીઓ જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ સગા સ્નેહીઓ જોડાયા હતા. સિનીયર એડવોકેટો જસુભાઇ કાનાબાર, વિસામણભાઇ વાળા, બાલાભાઇ માંજરીયા, ડો. જી. જે. ગજેરા, ડો.ડબાવાલા, ડો.ઉન્નડકટ, અગ્રણી ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરા, કેળવણીકાર કિશોરભાઇ મહેતા, રસિકભાઇ શાહ, કાળુભાઇ રૈયાણી, અંતુભાઇ સોઢા સહિત અમરેલીના અગ્રણી આગેવાનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને સદ્દગતને તેમના નિવાસસ્થાને ભાવાંજલી અર્પી હતી.

હરગોવિંદભાઈ રાધનપુરા

રાજકોટ : સોની હરગોવિંદદાસભાઈ વલ્લભભાઈ રાધનપુરા (ફુલછાબ પ્રેસવાળા) (ઉ.વ.૭૪) તે જીતુભાઈ (જાંબુવાળા)ના મોટાભાઈ તે નીતાબેન કિર્તીકુમાર વર્ષાબેન પરેશકુમાર દિપુ પ્રશાંતકુમાર તેમના પિતાશ્રી તે દામજીભાઈ વેલજીભાઈ કલોલીયા (જોડીયાવાળા)ના જમાઈ તે ભરતભાઈ, રાજુભાઈના બનેવી તા.૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું કાલે તા.૧૦ને શનિવારે સવારે ૧૦ થી ૧૨ પંચનાથ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે.

સુમનબેન કાચા

રાજકોટઃ સ્વ.ગીરધરલાલ છગનલાલ કાચાના ધર્મપત્ની સુમનબેન ગીરધરલાલ કાચા (ઉ.વ.૭૭) તે સુરેશભાઈ, ભરતભાઈ, રોહીતભાઈ તેમજ જયેશભાઈ કાચાના માતુશ્રીનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૨ના રોજ સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન કેનાલ રોડ, ૧૦-જયરાજ પ્લોટ સામે, 'ગીરધર નિવાસ', રાજકોટ ખાતે રાખેલ છે.

જેઠાલાલ દાવડા

રાજકોટઃ બાહોકી નિવાસી જેઠાલાલ મોરારજી દાવડા (ઉ.વ.૮૨) તે સુરેશભાઈ વીનોદભાઈ અનીલભાઈ અને બીપીનભાઈના પિતાશ્રી અને સ્વ.તુલસીદાસ તથા સ્વ.કરશનદાસ અને પ્રાગજીભાઈના ભાઈ તા.૮ના અવસાન પામેલ છે. તેમનુ ઉઠમણુ તા.૯ને શુક્રવાર સાંજે ૩ થી ૪:૩૦ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

વિનાયકભારથી ગોસ્વામી

ભાવનગર : વિનાયકભારથી ગુલાબભારથી ગોસ્વામી (શ્રી વિનુદાદા) (ઉ.૭પ) સ્થાપક મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ જેઓ હિતેષભારથી, કમલેશભારથી, અતુલભારથી, (કોમ્પ્યુકેર વડોદરા), રેણુકાબેન જયેશગીરી, હેતલબેન રાજેશગીરી (કેનેડા), ના પિતાશ્રી તથા હર્ષદભારથીના નાનાભાઇ, સ્વ. પ્રવિણભારથી, પ્રહલાદભારથી, હિંમતભારથી, ઉમેશભારથી, ધીરજભારથી, અરૂણભારથીના મોટાભાઇ, કિશનભારથી (એલઆઇસી) બીપીનભારથી (વે.રેલ્વેના) કાકા, મહેશભારથી, રાજીવભારથી, કલ્પેશભારથી, બ્રિજેશભારથીના દાદા, ભવાનીગીરી પ્રગટેશ્વર મહાદેવ સિહોરના ભાણેજ તથા પોપટપરી, સ્વ. ગણેશપરી, સોમપરી, લાખણકાના બનેવીનું અવસાન થયું છે. બસણુ તા. ૯ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. શકિતપૂજન તથા ભંડારો તા. ૧પ ના રોજ રાખેલ છે. (પિયર તથા મોસાળ પક્ષનું બેસણુ સાથે) મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ, એલ. આઇ. જી. ર૪ સોમનાથ મંદિર પાસે, આનંદનગર, ભાવનગરમાં રાખેલ છે.

ભીખાભાઇ કોટડીયા

સાતોદડ : સ્વ. ભીખાભાઇ લાલજીભાઇ કોટડીયા (ઉ.૭૬) તે હરસુખભાઇ તથા સ્વ. નિલેશભાઇના પિતા તેમજ રાજાભાઇના ભાઇનું તા.૮  ના રોજ અવસાન થયેલ છે.  બેસણું તા. ૧૦ ને શનિવારે બપોરે ર થી પ વાગ્યે સાતોદડ લેઉવા પટેલ સમાજ તા. જામકંડોરણા રાખેલ છે.

કિશોરભાઇ રાઠોડ

ગોંડલ : કિશોરભાઇ પોપટભાઇ રાઠોડ (ઉ.૩૮) તે કરણ તથા ગુંજનના પિતાશ્રીનું તા. ૮ મીએ અવસાન થયેલ છે. બેસણું તા. ૧ર સોમવારે તેમના નિવાસસ્થાન તિરૂમાલા રેસીડેન્ટ નાગરકા રોડ આઇ.ટી.આઇ. પાછળ રાખેલ આવેલ છે.

રમેશભાઇ પુરોહીત

ઉના : સિમ્બર સંવાય ઔદિચ્ય બ્રાહ્મણ મુળ રોહીસા ગામના હાલ ઉના રહેતા રમેશભાઇ પ્રાણશંકર પુરોહીત (ઉ.૬૩) તે મોનીકાબેન કલ્પેશભાઇ જોષી (ગીરગઢડા), મીરલબેન અંકિક કુમાર જોષી (અમદાવાદ) તથા વિકી (વત્સલ) ના પિતાશ્રી ત્થા સ્વ. કિશોરભાઇ (રાજુલા), ગીતાબેન ભરતભાઇ રધાણી (મુંબઇ), કલાબેન હિતેશકુમાર રાજયગુરૂ (મહુવા), પુનમબેન મુકેશભાઇ જોષી (ઉના), મીતાબેન દેવેન્દ્રભાઇ પંડયા (મહુવા), દક્ષાબેન સુરેશભાઇ જોષી (ગીર ગઢડા) નાં ભાઇ ત્થા બચુભાઇ પ્રભુરામ રાજયગુરૂ (દુદાણા-મહુવા) ના જમાઇ તા. ૬ ના રોજ અવસાન પામેલ છે. સાદડી તા. ૧૦ ને શનીવારે બપોરના ૩ થી ૬ બ્રહ્મસમાજની વાડી ટાવર ચોક ઉના રાખેલ  છે.

નિલાબેન જોશી

ગોંડલ : મુળ કોઠારીયા હાલ ગોંડલ ગુજરાતી શ્રીગોળ માળવીય બ્રાહ્મણ નિલાબેન લક્ષ્મીશંકર જોશી (ઉ.૬ર) તે લક્ષ્મીશંકર દેવશંકર જોશીના પુત્રી અને મહેન્દ્રભાઇ, રમાબેન, મંજૂલાબેન, રીટાબેન, કલ્પનાબેન ના બહેન તથા જીલેશભાઇ પંડયાના માસીનું તા.૮ ગુરૂવારના અવસાન થયેલ છે. બેસણું તા. ૧ર સોમવારે નિવાસ સ્થાન આશાપુરા સોસાયટી, ગોંડલ ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

બચુભાઇ ચુડાસમા

રાજકોટઃ ધોબી સ્વ.બચુભાઇ વિરજીભાઇ  ચુડાસમાનું તા.૮ના અવસાન થયેલ છે. જે છગનભાઇ વિરજીભાઇ ચુડાસમા તથા અમૃતલાલ વિરજીભાઇ ચુડાસમાના નાનાભાઇ તથા શાંતીભાઇ પરશોતમભાઇ ચુડાસમાના કાકા તથા નીલેશભાઇ બચુભાઇ ચુડાસમાના પિતાશ્રીનું ઉઠમણું તા.૯ના સાંજે ૪ થી પ જીલ્લા ગાર્ડમાં, કેનાલ રોડના છેડે રાખવામાં આવેલ છે.

રમાબેન પોપટ

રાજકોટઃ સ્વ.ચંપકલાલ દયાળજીભાઇ પોપટના પત્ની તે દિનેશભાઇ ચંપકલાલ પોપટના માતુશ્રી તે મોહનલાલ અમરશીભાઇ માખેચાના દિકરી રમાબેન ચંપકલાલ પોપટ તા.૮ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું અને પિયર પક્ષની સાદડી શનિવાર તા.૧૦ના સાંજે ૪ થી પ, ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ, ખાતે રાખેલ છે.

નર્મદાબેન ચિત્રોડા

ઉપલેટાઃ તાલુકાના વરજાંગ જાળીયા નિવાસી સ્વ.મોહનભાઇ રાજાભાઇ પિત્રોડાના પત્ની નર્મદાબેન મોહનભાઇ પિત્રોડા (ઉ.વ.૭પ) તે રમેશભાઇ તથા કિશોરભાઇના માતુશ્રીનું તા.૭ના અવસાન થયેલ છે.

લલિતકુમાર અગ્રાવત

પ્રભાસ પાટણઃ વિહાર પાન વાળા સ્વ.જગુભાઇ અગ્રાવતના મોટા પુત્ર લલિતકુમાર જગજીવનદાસ અગ્રાવતનું તા.૮ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૯ના સાંજે ૪ થી પ વાગ્યે નવા રામ મંદિર ખાતે ખળખળ  ગરબી ચોક - વેરાવળમાં રાખેલ છે.