Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020
યોગી પ્રિન્ટવાળા પ્રવિણભાઇ પાંભરના વેવાઇ : રાજકોટ કિચનવેર્સ એશો.ના પૂર્વ પ્રમુખ ચંદુભાઇ કોટડીયાનું નિધન

રાજકોટઃ કિચનવેર્સ એશો. ઓફ રાજકોટના ભૂતપુર્વ પ્રમુખ ટોયો ઇન્ટરનેશનલ કંપનીવાળા ચંદુભાઇ તુલસીભાઇ કોટડીયા (ઉ.વ.૬૧) તે યોગી પ્રિન્ટવાળા પ્રવિણભાઇ પરસોતમભાઇ પાંભરના વેવાઇ તેમજ કિશોરભાઇ, દિનેશભાઇ અને અનિલભાઇના લઘુબંધુનું તા.૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૯ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિનેશભાઇનો મો. ૯૮ર૪ર ૯૮પ૩પ, પ્રવીણભાઇનો મો. ૯૮રપ૦ ૭૯૧૭પ રાજકોટ. ુ સ્વ.ચંદુભાઇ કોટડીયા સરદાર પટેલ સોશ્યલ ગૃપ સહીત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. વ્યવસાયીક અને સામાજીક  ક્ષેત્રે તેમની નામના હતી. ટુંકી બીમારી બાદ દુઃખદ અવસાન થતા શોકની લાગણી છવાઇ ગઇ છે.

અવસાન નોંધ

ચોટીલા ચામુંડા ડુંગર મહંત સ્વ. જયંતિબાપુનાં ધર્મપત્નીનું અવસાનઃ સોમવારે બેસણુ

ચોટીલા : ચામુંડા મહંત પરિવારનાં મોભી સ્વ. જયંતિગીરી હેમંતગીરી ગોસાઇનાં ધર્મપત્ની તેઓ જશવંતગીરી (જશાબાપુ), નવલગીરીનાં માતુશ્રી, પુષ્પાબા, તા. ૬ નાં રોજ કૈલાસવાસ થયેલ છે. સદગતની પાલખી યાત્રા સવારે તેમના નિવાસ સ્થાનેથી નિકળેલ જેમાં મહંત પરિવાર અને અનુયાયીઓ જોડાયા હતાં. બેસણું તા. ૯ સોમવારે સવારે ૯ થી સાંજના પ સુધી તેમનાં નિવાસ સ્થાન ચામુંડા માતાજીના મઢ પાસે રાખેલ છે.

નિતાબેન શાહ

મુંબઇ : મોટી પાનેલી નિવાસી હાલ મુંબઇ સ્વ. રમણીકલાલ છગનલાલ શાહના સુપુત્ર સુરેશભાઇના ધર્મપત્ની સ્વ. નીતાબેન તે જગદીશભાઇ, ઉષાબેન, હંસાબેન, સ્વ. સરોજબેનના ભાભી તે જય તથા કિંજલના મમ્મી, ભાવનાબેનના દેરાણી, પારસ તથા વૈભવના કાકીનું તા. ૫ના અરિહંત શરણ પામેલ છે.

ચંદાબેન ચૌહાણ

રાજકોટ : ચંદાબેન દિલીપભાઇ ચૌહાણ (ઉ.વ.૬૫)નું તા. ૬ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૯ના ગીતાંજલી સોસાયટી શેરી નં. ૬ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભાવેશભાઇ મો. ૯૯૨૪૫ ૭૯૦૮૯ છે.

સુમનભાઇ શાહ

મોરબી : સ્વ. ચંદુલાલ જલાભાઇ શાહ (જયંત હાર્ડવેર માર્ટવાળા)ના જયેષ્ઠ પુત્ર સુમનભાઇ (ઉ.વ.૭૭) તે આશિકભાઇ, સ્વ. અલ્પેશભાઇ, મીનાબેન રાજેશભાઇ સુતરીયા, સ્વ. દિગેશભાઇના પિતાશ્રી તેમજ સ્વ. મહેન્દ્રભાઇ, ભદ્રેશભાઇ, સ્વ. અનિલભાઇ, કિરીટભાઇ તથા હસુમતીબેન અશોકભાઇ શાહના જયેષ્ઠ બંધુ તથા ટ્વિંકલ, ઋષભ, સિમોની, મોનીલના દાદા તથા પ્રાણજીવન ભાઇચંદ વોરા (ધ્રાંગધ્રા)ના જમાઇ તા. ૫ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જયદીપભાઇ માવાણી

ગોંડલ : સ્વ. રમેશભાઇ ગાંડુભાઇ માવાણીના પુત્ર જયદીપભાઇ (ઉ.વ.૨૯) તે પ્રિતેશભાઇના ભાઇનું તા. ૬ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૭ને શનિવારે બપોરે ૩ થી ૬ (મો. ૯૭૨૫૮ ૪૯૪૪૬) રાખેલ છે.

કનૈયાલાલભાઇ

રાજકોટ : મૂળ પડધરી હાલ રાજકોટ નિવાસી કનૈયાલાલ (ઉ.વ.૭૭) તે નિતીન, દિપ્તી અને ફાલ્ગુનીના પિતાજી, સ્વ. નટવરલાલ, નવનીતરાય અને લલીતભાઇના ભાઇ તથા જયેશ મહેતા, અમીષ અંબાણી અને આશાપૂર્ણાના સસરા તા. ૫ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણુ તા. ૭ના ૪ થી ૬ રાખેલ છે. નિતીનભાઇ મો. ૯૪૨૯૧ ૮૯૦૬૬, નવનીતભાઇ મો. ૯૮૭૯૩ ૧૮૭૪૮, લલીતભાઇ મો. ૯૪૨૮૦ ૬૦૧૭૯ છે.

મહેન્દ્રભાઇ વોરા

ગોંડલ : મહેન્દ્રભાઇ મનસુખલાલ વોરા (ઉ.૭૮) વિનોદરાય વોરા પીડબલ્યુડી, સ્વ. ભુપતભાઇ વોરા, વાસંતીબેન શાહ થાનગઢ તથા ઉષાબેન એમ. ટીંબડીયા કલકત્તા તેમજ જીજ્ઞેશભાઇ વોરા (શ્રી ગોંડલ નવાગઢ સ્થાનિક જૈન સંઘના મંત્રી) તથા પારસ, વિપુલના કાકાનું અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

અનંતરાય પ્રેમશંકર મહેતા

રાજકોટ :.. સ્વ. શ્રી પ્રેમશંકર મકનજી મહેતા સુપેડી વાળાના પુત્ર અનંતરાય પ્રેમશંકર મહેતા (હાલ રાજકોટ)નું તા. ૬ ના દુઃખદ અવસાન થયેલ છે. તેઓ સ્વ. કિશોરચંદ્ર પ્રેમશંકર મહેતાના મોટાભાઇ તથા ધર્મેન્દ્રભાઇ, મનીષભાઇ, ચેતનાબેનના પિતાશ્રીનું ટેલિફોનિક બેસણું તા. ૯ ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેઓ શ્રી ઊંજીયા મહેતા પરિવારના કુળદેવી મંદિરના કારોબારી સભ્ય હતા. ધર્મેન્દ્રભાઇ મો. ૮૧૪૦૭ ૭૯૪૦૦, મનીષભાઇ મો. નં. ૯૮ર૪ર ૮૮૭૩૦

ભુપેન્દ્રભાઇ સોની

ચોટીલા : ખંભાત નિવાસી સ્વ. ચંપકલાલ હરગોવિદાસ રોજાસરા (સોની)નાં ચોટીલા રહેતા પૌત્ર હિરેનભાઇ અને ધૃપલબેન જીજ્ઞેશકુમાર લવિંગિયા (ધંધુકા) ના પિતાશ્રી તે સ્વ. રમેશચંદ્ર સોની (ખંભાત), ઘનશ્યામભાઇ સોની (વિદ્યાનગર) નાં મોટાભાઇ  જેઓ ચોટીલાનાં સોની સમાજનાં અગ્રણી રમણીકભાઇ, વાડીલાલાભાઇ અને ઘનશ્યામભાઇનાં બનેવી ભુપેન્દ્રભાઇ ચંપકલાલ રોજાસરા (સોની) (ઉ.૬૦) તા. ૬ ના રોજ અક્ષરવાસ થયેલ છે. પિયર પક્ષ સાથે બેસણું તા. ૭ શનિવારના સાંજે ૪ થી ૬, આકાશ હાઇટસ શાસ્ત્રીનગર ચોટીલા રાખેલ છે. તેમજ બહારગામ રહેતા સગા- સંબંધીઓ માટે ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકીક વહેવાર બંધ રાખેલ છે. મો. હિરેનભાઇ મો. ૯૮ર૪૭ પપ૩૭પ

નુતનબેન ભટ્ટ

ઉપલેટા : ઉપલેટા તાલુકાના તલગણા નિવાસી શ્રી સોરઠીયા શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ પ્રવિણચંદ્ર જેઠાલાલ ભટ્ટના ધર્મપત્ની નુતનબેન ઉ.પ૭ તે સ્વ. પ્રભાશંકર, સ્વ. મુકુટભાઇ, હરસુખભાઇના નાનાભાઇ ધર્મપત્ની અને જનકભાઇના ભાભી તથા ચલાલા નિવાસી સ્વ. દુર્ગાશંકર દામોદર પુરોહીતના પુત્રી અને સ્વ. ભરતભાઇના બહેન અને સુધીરભાઇના ફઇ તથા સાગરભાઇ, કાજલબેન ચંદ્રેશકુમાર ભટ્ટ, ટીનુબેન મનીષકુમાર ભટ્ટ તથા જુલીબેન વિજયભાઇ છેલાવડાના માતુશ્રી તા. ૪ બુધવારના રોજ કૈલાશવાસ થયેલ છે. ટેલીફોનિક બેસણું તથા પીયર પક્ષની સાદડી તા. ૭ શનિવારે ૩ થી પ રાખેલ છે.

ચંદ્રકાંતભાઇ કારીયા

કેશોદ : ચંદ્રકાંતભાઇ વલ્લભદાસ કારીયા તે સ્વ. વલ્લભદાસ નરસીદાસ કારીયાના મોટાપુત્ર તે વૈશાલીબેન, વિશાલભાઇ તથા અનિલભાઇના પિતાશ્રી તથા રમીલાબેનના નાનાભાઇ તથા હીરાબેન તથા દિલીપભાઇના મોટાભાઇ તા.૬ના રોજ અવસાન થયેલ છે તેમનું બેસણું તથા મોસાળ પક્ષની સાદડી તા.૭ના રોજ ટેલીફોનીક રાખેલ છે. વિશાલભાઇ ૮૮૬૬૬ ૮૧૮ર૮, અનિલભાઇ ૮૧પ૩૮ ૪૬૩૬૬, મિલન ૯૪ર૯પ પ૧ પ૧ર, વિમલભાઇ ૯૮૭૯૭ ૪૦૬૬૩

હેમકુંવરબેન ચીખલીયા

જેતપુર : હેમકુંવરબેન મનસુખભાઇ ચીખલીયા (ઉ.વ.૮૪) તે ડો. નિલેષભાઇ (ચીખલીયા હોસ્પીટલ - જુનાગઢ) અજયભાઇ (બાલાજી મેડીકલ)ના માતુશ્રી તરંગ, મીતના દાદીમાનું તા.૬ ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે.

અમૃતભાઇ સંચાણીયા

જેતપુર : અમૃતભાઇ ભગવાનજીભાઇ સંચાણીયા (ઉ.વ.૬૭) તે પંકજભાઇ, દિપકભાઇ, નેહલબેન ભરતભાઇ (રાજકોટ)ના પિતાશ્રી તેમજ સ્વ. જગદીશભાઇના ભાઇ તા.૭ના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા.૯ના સોમવાર સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાન દાસારામ પાર્ક, નેમીનાથ નગર-૧, દોલતપરા જુનાગઢ રાખેલ છે.

રતીલાલ પસનાણી

કેશોદ : સ્વ.જમનાદાસ લીલાધર પસનાણીના પુત્ર રતિલાલ જમનાદાસ પસનાણી (ઉ.વ.૮ર) તે સ્વ. તુલસીદાસ, સ્વ. કાન્તીભાઇ, સ્વ. હરીભાઇના ભાઇ તથા બિીપીનભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ તથા શોભનાબેન હિતેષકુમાર ઠકરારના પિતાશ્રી તથા સ્વ. રણછોડદાસ ગોરધનદાસ તન્ના (કુકસવાડા)ના જમાઇ તેમજ પ્રભુદાસભાઇ, પ્રાણજીવનભાઇ, મથુરભાઇ, ગીરીશભાઇના બનેવીનું તા.૬ના અવસાન થયેલ છે ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૭ને શનિવારે સાંજે ૪ થી પ હરિઓમ એપાર્ટમેન્ટ આંબાવાડી, કેશોદ ખાતે રાખેલ છે.

કુસુમબેન પટેલ

રાજકોટઃ જામનગર નિવાસી વીસાશ્રીમાળી સ્થાનકવાસી જૈન કુસુમબેન રસિકલાલ પટેલ (ઉ.વ.૯૧)  તે રાજેન, વર્ષા દિનેશકુમાર સંઘવી (ઈન્દોર) અને કલ્પના નીતિનકુમાર મહેતા (અમેરિકા)ના માતુશ્રી તથા ભગવાનજી ત્રિકમજી પુનાતર (જામનગર)ના પુત્રી તા.૬ શુક્રવારના રોજ ૬ દિવસના સંથારાસહિત સમાધિપૂર્વક અરિહંતશરણ પામેલ છે. સાંપ્રત સંજોગોના કારણે તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

શાંતિલાલ પિત્રોડા

રાજકોટઃ મુળગામ સુપેડી હાલ રાજકોટ લુહાર શાંતિલાલ પ્રેમજીભાઈ પિત્રોડા (ઉ.વ.૬૭) તે સુભાષભાઈ તથા ધવલભાઈના પિતાશ્રી તથા પ્રિતેશ તથા માણેકના દાદાનું તા.૬ને શુક્રવારના રોજ અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૯ને સોમવારે સાંજે ૪ થી ૬ સુભાષભાઈ પિત્રોડા મો.૯૯૨૫૫ ૬૫૨૩૭, ધવલભાઈ પિત્રોડા મો.૯૯૧૩૭ ૪૦૩૮૬