Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022
દિનેશભાઇ કારીયાના નાનાભાઇ રજનીકાંતભાઇના ધર્મપત્‍નીનું દુઃખદ અવસાનઃ સ્‍મશાનયાત્રા

ભાજપ અગ્રણી, ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ના પ્રમુખ

રાજકોટઃ ભાજપ આગેવાન અને ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઇ કારીયાના નાનાભાઇ રજનીકાંત (મુન્નાભાઇ) મગનલાલ કારીયાના ધર્મપત્‍ની અ.સૌ.સોનલબેન રજનીકાંત કારીયા (ઉ.૪૯)નું તા.૭/૧૦ને દુઃખદ અવસાન થયેલ છે. સદગતની સ્‍મશાનયાત્રા આજે સવારે ૧૦ કલાકે તેમના નિવાસસ્‍થાનેથી નીકળીને રામનાથપરાના સ્‍મશાન ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી સરનામું: દિનેશ કારીયા, શ્રી વલ્‍લભ, ૩૯શ્રીમદ પાર્ક બિગબાઇટ રેસ્‍ટોરન્‍ટની પાછળ, આદર્શ સોસાયટીની બાજુમાં રેલ્‍વે ટ્રેક સામે રેસકોર્ષ રીંગરોડ, રાજકોટ મો. ૯૬૨૪૦ ૩૫૯૩૫

અવસાન નોંધ

કિરીટભાઇ રાણપરા

રાજકોટ : અમદાવાદ નિવાસી સોની કિરીટભાઇ સુખલાલભાઇ રાણપરા (ઉ.વ.૮૦) તે રાજકોટ નિવાસી સોની રમણીકલાલ ચુનીલાલ આડેસરા (મઘડીયા) ના જમાઇ તેમજ આર. સી. ઇન્‍ડસ્‍ટ્રીઝ  વાળા પ્રવિણભાઇ ત્‍થા જયસુખભાઇના બનેવીનું અમદાવાદ મુકામે તા. પ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પીયર પક્ષનું બેસણુ તા. ૭ શુક્રવારે બપોરે ૩ થી પ વાગે વાઘેશ્વરી વાડી યુનિટ નં. ૩, રામનાથપરા ખાતે રાખેલ છે.

લાભૂબેન ઉનડકટ

રાજકોટ : સ્‍વ. હરજીવનદાસ જમનાદાસ ઉનડકટના ધર્મપત્‍ની, લાભુબેન (ઉ.વ.૮પ), તે રાજૂભાઇ, જયુભાઇ, કિરીટભાઇ તથા નીતાબેન બારાઇના માતુશ્રી તથા જયંતીભાઇ ઉનડકટ તેમજ અરવિંદભાઇ ઉનડકટના ભાભી તથા સ્‍વ. હરજીવનદાસ ગોકળદાસ કોટેચા (ઉના) ના પુત્રીનું તા. ૬ ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૭ ના શુક્રવારે રાષ્‍ટ્રીય શાળા મધ્‍યસ હોલ ખાતે સાંજે ૪ થી પ રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

મુકતાબેન વ્‍યાસ

ગોંડલ : વાલમ બ્રાહ્મણ રીબવાળા વ્‍યાસ પરિવારના ગોંડલ નિવાસી મુકતાબેન રમેશચંદ્ર વ્‍યાસ (ઉ.વ.૭૪) (નિવૃત શિક્ષિકા શાળા નં. ૭ ગોંડલ) તે રમેશચંદ્ર રવિશંકર વ્‍યાસ (નિવૃત જીઇબી)ના ધર્મપત્‍ની, દિવ્‍યેશભાઇ રમેશચંદ્ર વ્‍યાસ, દર્શનાબેન જોશીના માતુશ્રી તથા સીમાબેન દિવ્‍યેશભાઇ વ્‍યાસના સાસુમાં અને પૂજાબેન દેવાંગભાઇ પંડયા (રાજકોટ), જીનલ ડી. વ્‍યાસના દાદીમા તથા હેત જોશીના નાનીમા, તે સ્‍વ. રવિશંકર પ્રાણશંકર પંડયા (અરડોઇવાળાના) સુપુત્રીનું તા. ૪ મંગળવારે રાત્રે ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે. સ્‍વર્ગસ્‍થનું ટેલીફોનીક બેસણું તા. ૮ ને શનિવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. મો. દિવ્‍યેશભાઇ ૦૮૮૪૯ પ૩૧૧ર૦ અને ૯૮૭૯૪૦૦૬૦૩, સીમાબેન ૦૯૪ર૯ પ૦૦૬૦૩ તા. ક. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.

બિંદીયાબેન બથીયા

જામખંભાળિયાઃ  વિમલભાઇ હરીદાસ બથીયા (બેંક ઓફ ઇન્ડિયા)ના ધર્મપત્ની બિંદીયાબેન (ઉ.વ. ૬૦) તે સ્મિત તથા યશના માતા તથા કેતનભાઇના ભાભી તા. ૬ના રોજ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૮ના સાંજે ૪.૦૦ થી ૪.૩૦ જલારામ પ્રાર્થના હોલ (જોધપુરનાકે) રાખવામાં આવી છે. પિયર પક્ષની સાદડી સાથે જ રાખેલી છે.

કિરીટભાઇ રાણપરા

રાજકોટ : અમદાવાદ નિવાસી સોની કિરીટભાઇ સુખલાલભાઇ રાણપરા (ઉ.વ.૮૦) તે રાજકોટ નિવાસી સોની રમણીકલાલ ચુનીલાલ આડેસરા (મઘડીયા) ના જમાઇ તેમજ આર. સી. ઇન્‍ડસ્‍ટ્રીઝ  વાળા પ્રવિણભાઇ ત્‍થા જયસુખભાઇના બનેવીનું અમદાવાદ મુકામે તા. પ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પીયર પક્ષનું બેસણુ તા. ૭ શુક્રવારે બપોરે ૩ થી પ વાગે વાઘેશ્વરી વાડી યુનિટ નં. ૩, રામનાથપરા ખાતે રાખેલ છે.

લાભૂબેન ઉનડકટ

રાજકોટ : સ્‍વ. હરજીવનદાસ જમનાદાસ ઉનડકટના ધર્મપત્‍ની, લાભુબેન (ઉ.વ.૮પ), તે રાજૂભાઇ, જયુભાઇ, કિરીટભાઇ તથા નીતાબેન બારાઇના માતુશ્રી તથા જયંતીભાઇ ઉનડકટ તેમજ અરવિંદભાઇ ઉનડકટના ભાભી તથા સ્‍વ. હરજીવનદાસ ગોકળદાસ કોટેચા (ઉના) ના પુત્રીનું તા. ૬ ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૭ ના શુક્રવારે રાષ્‍ટ્રીય શાળા મધ્‍યસ હોલ ખાતે સાંજે ૪ થી પ રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

મુકતાબેન વ્‍યાસ

ગોંડલ : વાલમ બ્રાહ્મણ રીબવાળા વ્‍યાસ પરિવારના ગોંડલ નિવાસી મુકતાબેન રમેશચંદ્ર વ્‍યાસ (ઉ.વ.૭૪) (નિવૃત શિક્ષિકા શાળા નં. ૭ ગોંડલ) તે રમેશચંદ્ર રવિશંકર વ્‍યાસ (નિવૃત જીઇબી)ના ધર્મપત્‍ની, દિવ્‍યેશભાઇ રમેશચંદ્ર વ્‍યાસ, દર્શનાબેન જોશીના માતુશ્રી તથા સીમાબેન દિવ્‍યેશભાઇ વ્‍યાસના સાસુમાં અને પૂજાબેન દેવાંગભાઇ પંડયા (રાજકોટ), જીનલ ડી. વ્‍યાસના દાદીમા તથા હેત જોશીના નાનીમા, તે સ્‍વ. રવિશંકર પ્રાણશંકર પંડયા (અરડોઇવાળાના) સુપુત્રીનું તા. ૪ મંગળવારે રાત્રે ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે. સ્‍વર્ગસ્‍થનું ટેલીફોનીક બેસણું તા. ૮ ને શનિવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. મો. દિવ્‍યેશભાઇ ૦૮૮૪૯ પ૩૧૧ર૦ અને ૯૮૭૯૪૦૦૬૦૩, સીમાબેન ૦૯૪ર૯ પ૦૦૬૦૩ તા. ક. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.

હરેશભાઇ ગુજરાતી

રાજકોટઃ હરેશભાઇ લાઘાભાઇ ગુજરાતી તા.૬ના રોજ રામચરણ પામેલ છે. સદગતથી પ્રાર્થનાસભા તા.૮ શનિવારે સાંજે ૪થી ૬ મહાદેવ શ્રીનાથજી શેરી નં.૫ મવડી મેઇનરોડ રાજકોટ ખાતે રાખેલ છે મો. ૯૬૩૮૬ ૮૬૪૭૬, ૯૮૨૫૬ ૩૯૩૧૦

મંજુલાબેન દુદકીયા

રાજકોટઃ મૂળ માલણીયાદ હાલ રાજકોટ નિવાસી(વાળંદ) દિલીપભાઇ, ભીખાભાઇ દુદકિયા તથા સ્‍વ.ભરતભાઇ તથા ચંદ્રકાંન્‍તભાઇ તથા મુકેશભાઇના માતુશ્રી મૅજુલાબેન ભીખાભાઇ દુદકિયા(ઉ.૮૩)નું તા.૫ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૭ને શુક્રવારના રોજ સાંજે ૩થી ૬ કલાક સુધી તેમના નિવાસસ્‍થાનઃ મોરારીનગર-૨, બાબરીયા મસ્‍જીદ મેઇનરોડ, હરીધવા રોડ ટચ, રાજકોટ. મો.૯૯૧૩૪ ૭૬૦૩૩, ૯૨૬૫૧ ૨૦૩૧૦

ગીરીજાશંકર ઠાકર

રાજકોટઃ ઔદિચ્‍ય ખરેડી સમવાય પીઠડીયા નિવાસી હાલ રાજકોટ ગીરજાશંકર કાંતીલાલ ઠાકર તે સ્‍વ. ભાઇશંકરભાઇ મણિશંકરભાઇ મહેતાના જમાઇ તથા સ્‍વ. ધર્મેન્‍દ્રભાઇ ઠાકર(એસ.ટી) તથા અશ્વિનભાઇ ઠાકર તેમજ રૂપલબેન દિવ્‍યેશકુમાર ઠાકર (જામનગર) તથા ગીતા રૂપેશકુમાર પંડયાના પિતાશ્રી તથા ભોલો ધર્મેન્‍દ્રભાઇ ઠાકર (આર.ટી.ઓ) હર્ષ અશ્વિનભાઇ ઠાકરના દાદાનું તા.૬ના રોજ કેલાસવાસી થયેલ છે. તેમનું ઉઠમણું તા.૮ને શનિવારના રોજ પીપળેશ્વર મહાદેવ, પરાસરપાર્ક-૨ પેરેમાઉન્‍ટ આર્કેડવાળી શેરી જામનગર રોડ ખાતે રાખેલ છે. ભોલો ધર્મેન્‍દ્રભાઇ ઠાકર ૯૦૮૧૬૯ ૧૦૦૫, ગીતાબેન રૂપેશકુમાર પંડયા ૯૪૨૯૯ ૭૮૨૪૦, બીનાબેન ઠાકર ૯૮૨૫૮ ૪૦૫૩૫

પંકજબેન કનૈયા

રાજકોટઃ રાજકોટ નિવાસી સારસ્‍વત બ્રાહ્મણ પંકજબેન કિશોરભાઇ કનૈયા (ઉ.૬૪) તે સ્‍વ. કિશોરભાઇ ધીરજલાલ કનૈયાના ધર્મપત્‍ની તે નૈમિષ, નિશ્વય અને ધારાના માતુશ્રી તે હેમાલી કનૈયાના સાસુનું તા.૬ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૮ શનિવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે તેમના નિવાસસ્‍થાન પુજા, અમી રેસીડેન્‍સી, બ્‍લોક નં-૮, સનરાઇઝ સ્‍કુલ પાસે, રેલનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

બિંદીયાબેન બથીયા

જામખંભાળિયાઃ  વિમલભાઇ હરીદાસ બથીયા (બેંક ઓફ ઇન્‍ડિયા)ના ધર્મપત્‍ની બિંદીયાબેન (ઉ.વ. ૬૦) તે સ્‍મિત તથા યશના માતા તથા કેતનભાઇના ભાભી તા. ૬ના રોજ અવસાન પામ્‍યા છે. પ્રાર્થનાસભા તા. ૮ના સાંજે ૪.૦૦ થી ૪.૩૦ જલારામ પ્રાર્થના હોલ (જોધપુરનાકે) રાખવામાં આવી છે. પિયર પક્ષની સાદડી સાથે જ રાખેલી છે.