અવસાન નોંધ
બિપિનચંદ્ર દવે
રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ, કાનાવડાળા નિવાસી બિપિનચંદ્ર મૂળશંકર દવે (ઉ.વ.૬૩) તે સ્વ.અનંતરાય, નવલભાઈ, કુંદનબેનનાં ભાઈ તથા દેવેનભાઈ, આનંદભાઈના પિતાશ્રી તથા અશ્વિનભાઈ દવેના કાકા તથા પ્રભાશંકર જીવરામભાઈ જોષીના જમાઈ તા.૬ શુક્રવારનાં રોજ કૈલાસવાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૭ શનિવાર, બપોરે ૩ થી ૫ રાખેલ છે. દેવેનભાઈ મો.૯૭૭૩૨ ૦૩૨૨૦, આનંદભાઈ મો.૭૩૫૯૭ ૪૨૦૫૫, કિશોરભાઈ મો.૯૯૭૮૪ ૮૦૧૭૯
દિનેશભાઇ ટાંક
રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા દિનેશભાઇ હરીલાલ ટાંક, તે કૌશીકભાઇ પ્રિતીબેન, નિશાબેનના પિતા તેઓ હિતેષ કાંતીલાલ ચૌહાણ તેમજ ભાગ્યેશ રમેશભાઇ રાઠોડના સસરા, તેમજ મૈત્રી, તક્ષના દાદા તા.૬ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૯ના સોમવારે સાંજે ૪ થી ૬ કળશ એપાર્ટમેન્ટ, મેહુલનગર-૮, રામેશ્વર મંદિર પાસે, નિલકંઠ સીનેમા પાછળ, કોઠારીયા રોડ, મો.૯૭૨૭૪ ૦૦૨૮૧ ખાતે રાખેલ છે.
નિર્મળાબેન ઠકરાર
રાજકોટઃ નિર્મળાબેન ઠકરાર (ઉ.વ.૭૪) તે સ્વ.ગિરધરભાઈ જીવનભાઈ ઠકરાર (કડછવાળા)નાં ધર્મપત્નિ, કનકભાઈ, લલિતભાઈ (સ્વસ્તિક સ્કૂલ)ના માતુશ્રી અને સ્વ.છોટાલાલ નરસીદાસ ધામેચાનાં મોટા બહેનનું તા.૬ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષની સાદડી તા.૯ સોમવાર, સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. કનકભાઈ મો.૯૮૯૮૭ ૦૮૩૯૯
દયાબેન સાપરીયા
રાજકોટઃ મુળ ગામ ફાટસર હાલ રાજકોટ ગુર્જર ક્ષત્રિય કડીયા દયાબેન મગનભાઈ સાપરીયા (ઉ.વ.૬૦) તે મગનભાઈના પત્ની તથા વિમલભાઈ, કેતનભાઈ, પન્નાબેન, નિશાબેનના માતુશ્રી તથા સુરેશકુમાર, રાજેશકુમારના સાસુ, નિલાબેન, હર્ષાબેન, નિતાબેન, રેખાબેન તથા પ્રફુલભાઈના ભાભીનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૯ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. વિમલભાઈ મો.૯૭૨૪૮ ૬૩૨૪૮, કેતનભાઈ મો.૮૯૦૫૬ ૩૭૭૬૨
મોહનભાઈ મકવાણા
રાજકોટઃ નિવાસી મોહનભાઈ મનજીભાઈ મકવાણા, તે ધનજીભાઈ મકવાણાના ભાઈ, રાહુલ મકવાણાના પિતાશ્રીનું તા.૫ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ને શનિવારના રોજ, સાંજે ૪ થી ૬ કલાકે, નિવાસસ્થાને પોપટપરા, કૃષ્ણનગર-૪, પોસ્ટઓફીસની બાજુની શેરી, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૭૩૭૭ ૭૭૮૬૬, મો.૯૭૨૬૩ ૦૫૪૭૯
કિશોરભાઈ અનડકટ
રાજકોટઃ સ્વ. કિશોરભાઈ છગનલાલ અનડકટ (ગામ - રાજકોટ) તે રોહિતભાઈ, અપૂર્વભાઈ તથા ભારતીબેન મનીષભાઈ રાયઠઠા ના પિતાશ્રી તેમજ સ્વ. દલસુખભાઈ, શાંતિભાઈ તથા જસવંતીબેન હિરાલાલ કોટક ના ભાઈ નું દુૅંખદ અવસાન થયેલ છે , તેમનું ટેલિફોનીક બેસણું તા.૯ને સોમવારના રોજ સાંજના ૪:૩૦ થી ૬ સુધી રાખેલ છે. રોહિતભાઈ અનડકટ (પુત્ર) મો.૮૭૫૮૭ ૪૨૨૮૮, અપૂર્વભાઈ અનડકટ (પુત્ર) મો.૮૨૩૮૨ ૮૮૧૧૫, પરેશભાઇ અનડકટ (ભત્રીજા) મો.૯૮૨૫૫ ૩૬૩૬૩, નિલેષભાઈ અનડકટ (ભત્રીજા) મો.૯૩૨૮૬ ૬૧૪૬૦, અજયભાઈ અનડકટ (ભત્રીજા) મો.૯૮૨૫૫ ૩૫૬૪૦
અનંતરાય મહેતા
વાંકાનેરઃ ચા. મચ્છુ મોઢ બ્રાહ્મણ અનંતરાય રામકૃષ્ણ મહેતા (ઉ.વ. ૮૦) તે અશોકભાઈ રામકૃષ્ણ મહેતા તથા વિનોદરાય રામકૃષ્ણ મહેતા તથા જશુબેન અનંતરાય દવેના મોટાભાઈ તથા રાજેશભાઈ, અરૂણભાઈ, મહેશભાઈ, હસમુખભાઈ તથા અરૂણાબેન, માર્કંડરાય પંડયા તથા ગીતાબેન રમેશભાઈ પંડયાના પિતાજી તથા હાર્દિક, હિમાંશુ, અંકિત તથા કૃપાલીના દાદા તેમજ ધુનડા ખાનપર નિવાસી સ્વ. હરિલાલ ચુનીલાલ જોષી તથા હેમતલાલ ચુનીલાલ જોષીના બનેવીનું તા. ૬ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બન્ને પક્ષનું બેસણુ તા. ૯ સોમવારના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યા દરમિયાન ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટીયા સોસાયટી, નેશનલ હાઈવે રોડ વાંકાનેર રાખેલ છે.
પૃથ્વીરાજસિંહ જાડેજા
વીરપુર (જલારામ): જાડેજા પૃથ્વીરાજસિંહ ઈન્દ્રસિંહ (ઉ.વ. ૫૮) જે ઈન્દ્રસિંહ મહિપતસિંહના પુત્ર મહિપાલસિંહ ઈન્દ્રજીતસિંહ, ઈન્દ્રવિજયસિંહના ભત્રીજા તથા શીવરાજસિંહ બલરાજસિંહના ભાઈ તથા યુવરાજસિંહના પિતાશ્રી તેમજ સૂર્યરાજસિંહ જયરાજસિંહના કાકાનું તા. ૫ના રોજ અવસાન થયેલ છે.