Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022
અવસાન નોંધ

મૂળશંકર વ્‍યાસ

રાજકોટઃ માધાપર- કચ્‍છ, હાલ રાજકોટ નિવાસી ઓ.સ.ઝા. બ્રાહ્મણ મુળશંકર હરજીવન વ્‍યાસ (ઉ.વ.૮૪) તે અશ્વિનભાઈ વ્‍યાસ તથા સ્‍વ.ચેતનભાઈ તથા જાગૃતિબેન ગુણવંતરાય વ્‍યાસનાં પિતાશ્રી તથા શાષાી રિધમભાઈના દાદા તથા જામનગર (બગથળાવાળા) મહેન્‍દ્રભાઈ જોષીનાં બનેવી તા.૩ને સોમવારના કૈલાસવાસ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ને ગુરૂવારનાં સાંજે ૪ થી ૬ માધવ હોલ સૂર્યોદય સોસાયટી તેમના નિવાસસ્‍થાનની બાજુમાં કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

આશીકા ભકતાણી

રાજકોટઃ આશીકા મુકેશભાઈ ભકતાણી તે મુકેશભાઈ  ગેસવાળાની દિકરી, સુરેશભાઈ, રાકેશભાઈની ભત્રીજી
વિશ્વાસની બેનનું તા.૨ના રવિવારે અવસાન  થયેલ છે. સદ્દગતનું ઉઠમણું (પઘડીયૂ) તા.૫ના બુધવારે સાંજે ૫ વાગે, ગુરૂગૂલરાજ કુટિયા સાહેબ જૂલેલાલ મંદિર પાસે, સિન્‍ધી  કોલોની, રાજકોટ ખાતે રાખેલ છે.

પદમાબેન ઉપાધ્‍યાય

રાજકોટ :.. વાલમ બ્રાહ્મણ શ્રી સતીમાતાજી ઉપાધ્‍યાય પરિવાર (મોવીયા) ના ગં. સ્‍વ. પદમાબેન ભાનુશંકર ઉપાધ્‍યાય (ઉ.વ.૮૭) તે સ્‍વ. ભાનુશંકર લક્ષ્મીશંકર ઉપાધ્‍યાયના ધર્મપત્‍ની તેમજ વાસુદેવભાઇ, રાજૂભાઇ અને દેવિયાનીબેન ભાર્ગવભાઇ જોશી (ગાંધીનગર), સૂર્યાબેન ગીરીશભાઇ દવે (રાજકોટ)ના માતુશ્રી તે ધનંજયભાઇ લક્ષ્મીશંકર ઉપાધ્‍યાયના ભાભી, મહેશભાઇ અને શૈલેષભાઇના કાકી તથા સ્‍વ. પ્રભાશંકર જયશંકર ઉપાધ્‍યાય (હનુમાનીયા)ના સુપુત્રી તે હિતાર્થ અને વરૂણના દાદીમાનું ગઇકાલે તા. ૩ ને સોમવારના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે.  સ્‍વર્ગસ્‍થનું બેસણું તા. ૬ ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬ સુધી શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ ૮૦ ફુટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. વાસુદેવ  ૯૯ર૪૮ ૪૩૭૪ર, રાજુભાઇ ૯૮ર૪ર ૪૯૬૪૦