A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined offset: 0

Filename: views/print_nri_news.php

Line Number: 17

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/print_nri_news.php
Line: 17
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Nri_news.php
Line: 138
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

એન. આર. આઈ. સમાચાર
એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 20th February 2018

વેદાન્‍તા સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્‍ટનના ઉપક્રમે શ્રી રામકૃષ્‍ણ દેવનો જન્‍મદિવસ ઉજવાયોઃ ૧૭ તથા ૧૮ ફેબ્રુઆરીના રોજ કરાયેલી બે દિવસીય ઉજવણી દરમિયાન પૂજા, પ્રાર્થના, પુષ્‍પાંજલી, આરતી તથા વ્‍યાખ્‍યાનના કાર્યક્રમો યોજાયા

હ્યુસ્‍ટનઃ યુ.એસ.માં વેદાન્‍તા સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્‍ટન ૧૪૮૦૯, લિન્‍દિતા ડ્રાઇવ, હ્યુસ્‍ટન, ટેક્‍સાસ મુકામે ૧૭ ફેબ્રુઆરી-૨૦૧૮, શનિવારના રોજ શ્રી રામકૃષ્‍ણદેવનો જન્‍મદિવસ ઉજવાઇ ગયો.

આ પ્રસંગે પૂજ્‍ય સ્‍વામી આત્‍મરૂપાનંદજી મહારાજશ્રીએ ભક્‍તિભાવપૂર્વક પૂજાવિધિ તથા પ્રાર્થના કરાવી હતી. સવારે ૧૦ વાગ્‍યે આરતી, પુષ્‍પાંજલી બાદ લંચનું આયોજન કરાયું હતું.

બપોરે ૩ વાગ્‍યે ક્‍લાસિકલ મ્‍યુઝીકનો કાર્યક્રમ યોજાયો હતો.

રવિવાર ૧૮ ફેબ્રુઆરીના રોજ પૂજ્‍ય સ્‍વામી આત્‍મારૂપાનંદજી મહારાજનું ‘ઓન ધ ક્રેસ્‍ટ ઓફ એ ન્‍યુ વેવ' વિષય ઉપર વ્‍યાખ્‍યાન યોજાયું હતું તથા બપોરે ૧૨ વાગ્‍યે આરતી બાદ ૧૨.૩૦ કલાકે પોટ લક લંચનું આયોજન કરાયું હતું તેવું આઇએએન દ્વારા જાણવા મળે છે.

(9:12 pm IST)