Gujarati News

Gujarati News

News of Sunday, 11th February 2018

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી મસ્‍કતમાં આવેલા શિવમંદિરમાં દર્શન કરશેઃ ગલ્‍ફ દેશોના પ્રવાસે ગયેલા શ્રી મોદીનો પ્રશંસનીય ધાર્મિક અભિગમ

મસ્‍કતઃ ગલ્‍ફ દેશોના પ્રવાસે ગયેલા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ભાવભર્યુ સ્‍વાગત થઇ રહ્યું છે ત્‍યારે આજરોજ તેઓ મસ્‍કતમાં સુલતાનના મહેલ નજીક આવેલા શિવાલયના દર્શન કરશે.

મસ્‍કત એરપોર્ટથી લગભગ ૩૦ કિ.મી.ના અંતરે આવેલા ૧૦૯ વર્ષ જુના આ મંદિરનો યુનરોધ્‍ધાર ૧૯૯૯ની સાલમાં ગુજરાતના વતનીઓ દ્વારા કરાવાયો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(11:46 pm IST)