News of Thursday, 29th October 2020
જો બેગમ ર૦ મીનીટમાં હોસ્પિટલ ન પહોંચાડત તો જીવીત ન રહેત, એમનો ગુલામ છું : આદિતય પુરી
એમ.ડી.એફ.સી. બેંકથી રિટાયર થયેલ આદિત્ય પુરીએ ધ કિવંટ હિંદીને બતાવ્યું કે હાર્ટ ટ્રાંસપ્લાંટ પછી તે પત્નીના ગુલામ થઇ ગયા છે. પુરીએ કહ્યું મારા હાર્ટમાં એટલું બ્લોકેજ હતું તે ર૦ મિનિટમાં હોસ્પિટલ ન પહોંચાડત તો હું આજ જીવ્તિ ન હતો ઓપરેશન પછી ડોકટરે મારી બેગમને કહ્યું હવે આપનું હૃદય (દિલ) ૪૦ વર્ષનું છે.
(11:09 pm IST)