મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

ગાંધીનગર ખાતે કેશુભાઈ પટેલના પાર્થિવદેહને તેમના નજીકના પરિવારજનો અને અંગત સ્નેહીઓએ શ્રદ્ઘાસુમન અર્પણ કર્યા તેની તસવીર. ગુરૂનામાંથી બહાર નીકળ્યા પછી આજે હૃદયરોગનો ગંભીર હુમલો આવતા કેશુભાઈએ ચિરવિદાય લીધી હતી.

(3:47 pm IST)