મુખ્ય સમાચાર
News of Thursday, 28th December 2017

ત્રીપલ તલ્લાક ખરડાને સર્વમાન્ય બહુમતી આપવા નરેન્દ્રભાઈની તમામ સાંસદોને અપીલ

 નરેન્દ્રભાઈએ ભાજપ સંસદીયદળની બેઠકમાં ત્રીપલ તલ્લાકના ખરડાને સામાન્ય સહમતિથી પસાર કરાવવા સાંસદોને અપીલ કરીઃ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ત્રિપલ તલ્લાકના ખરડા અંગે માહીતી આપેલ

(4:46 pm IST)