News of Thursday, 26th November 2020
ચક્રવાત નિવાર ને ધ્યાને લઈ તમિળનાડુના 13 જિલ્લામાં આવતીકાલે જાહેર રજાની ઘોષણા
તામિલનાડુના મુખ્ય પ્રધાન ઇ.પલાનીસ્વામીએ નિવાર ચક્રવાત ને ધ્યાને લઈ 13 જિલ્લામાં ૨૬ નવેમ્બરે જાહેર રજા જાહેર કરી છે. આમાં ચેન્નાઈ, કુડ્લોર, વિલ્લુપુરમ, તિરુવરુર, ચેંગલપટ, કાંચીપુરમ, થાંજાવર, માયીલાદુથુરાઇ શામેલ છે દક્ષિણ રેલ્વેએ કેટલીક ટ્રેનોને રોકાવા માટેનો સમય આપ્યો છે અને કેટલીક ટ્રેનો માટે ડાયવર્ઝન જાહેર કર્યું છે.
(10:23 pm IST)