News of Thursday, 26th November 2020
ખેડુત ભાઈઓને અપીલ છે કે આંદોલન ના કરે અમે વાત કરવા માટે તૈયાર છીએ : કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર
કૃષિ કાનૂનનો વિરોદ્ધ ખેડૂતો ના પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરએ ખેડૂત ભાઈઓને આંદોલન ન કરવાની અપીલ કરી છે એમને કહ્યું અમે વિવાળોના બારામ વેટ કરવા અને મતભેદો સુલજવા માટે તૈયાર છીએ મને વિશ્વાસ છે અમારા સંવાદ નું પરિણામ હકારાત્મક હશે . મંત્રી એ કૃષિ કાનૂનને સમય ની માંગ બતાવી.
(8:50 pm IST)