News of Thursday, 26th November 2020
અબ વો ફોન નહિં આયેગા...
કોંગ્રેસના પ્રવકતા પવન ખેરાએ એક અત્યંત લાગણીસભર ટ્વીટ કરી લખ્યુ છે કે 'રાતના બે વાગ્યે હવે એ ફોન નહિં આવે, અને હવે પછી અહેમદ પટેલ સાહેબનો એ અવાજ પણ નહિં આવે... સૂઈ તો નથી રહ્યા ને? આવી શકો છો? વાત કરવી હતી..' મૃત્યુ એક અંતહિન સન્નાટો છે
(4:07 pm IST)