મુખ્ય સમાચાર
News of Saturday, 24th October 2020

અનુચ્‍છેદ ૩૭૦ ફરી લાગૂ કરવાની વાતથી વિપક્ષ કરી રહ્યો છે બિહારના જવાનોનું અપમાનઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ સાસારામ (બિહાર)માં પોતાની ચૂંટણી રેલી દરમ્‍યાન કહ્યું વિપક્ષના લોકો કહી રહ્યા છે કે સતામાં આવશું તો અનુચ્‍છેદ ૩૭૦ ફરી લાગૂ કરી દેશે. એમણે કહ્યું જે બિહાર પોતાના પુત્ર-પુત્રીઓને સીમા પર દેશની રક્ષા માટે મોકલે છે શું આ એમની ભાવનાઓનું અપમાન નથી ? દેશ પોતાના નિર્ણયોથી પીછેહઠ નહીં કરે.

(8:37 am IST)